tag:blogger.com,1999:blog-81248133965575902742024-02-08T05:59:58.074-08:00Prashant JoshiUnknownnoreply@blogger.comBlogger35125tag:blogger.com,1999:blog-8124813396557590274.post-42939667592893673752010-01-19T06:30:00.000-08:002010-01-19T06:31:14.282-08:00દાંતીવાડા વેટરનરી કોલેજમાં રાિષ્ટ્રય સેમિનાર યોજાયોભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા<br /><br />દાંતીવાડા ખાતે આવેલી ગુજરાત રાજયની બીજા ક્રમાંકની વેટરનરી કોલેજના ર૯મા સ્થાપના દિનની ઉજવણી સોમવારે કરાઇ હતી. જેમાં પશુઓમાં થતાં જનીન રોગો તથા દવાની આડ અસર વિષય પર રાિષ્ટ્રય સેમિનાર યોજાયો હતો. આ ઉપરાંત વેટરનરી પૂર્વવિધ્યાર્થી મંડળનું સંમેલન યોજાયું હતું. જેમાં ૪૦૦ થી વધુ પશુઓના ડોકટર ઉપસ્થિત રહ્યા હતા.<br /><br />આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પશુપાલન નિયામક, ડો. કાછીયા પટેલ, ડો.એમ. શીંગાટગેરી, કુલપતી ડો.આર.સી.મહેશ્ર્વરી, કુલ સચિવ ડો.એચ.એન.ખેર, નિયામક વિધ્યાર્થી કલ્યાણ પ્રવૃતિ ડો.વિરસીંગ રાઠોર સહિત વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલી ગુજરાતની બીજા ક્રમાંકની દાંતીવાડા વેટરનરી કોલેજે દેશને ૯૦૦ જેટલા પશુઓના ડોકટર આપ્યા છે. જેમાં ૨૦૦૯ સુધીમાં સ્નાતક કક્ષાના ૭૧૯, અનુ સ્નાતક કક્ષાના ૨૦૮ અને પી.એચ.ડીના ૭ જેટલા પશુ ડોકટર આપ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.<br /><br /><br /><br />ચેપી ગર્ભપાતનો ચેકઅપ કેમ્પ યોજાયો<br /><br />દાંતીવાડામાં સોમવારે પૂર્વ વિધ્યાર્થીઓનું ચેપી ગર્ભપાતના ચેપનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં પશુઓના ડોકટરોને પશુઓમાં થતા ચેપી ગર્ભપાત (ભુસેલોસીસ) ની સારવાર દરમિયાન ઘણીવાર આ રોગના લક્ષણો ડોકટરોને પણ લાગી જતા હોય છે. જેમાં ડોકટરોને તાવ, માથુ દુ:ખવું, પગ દુ:ખવાની તકલીફ થાય છે. તેમજ તેની સમયસર સારવાર ન કરાવતા પુરૂષમાં નપુસંક થવાની તથા સ્ત્રીમાં ગર્ભપાત થવાનીચ સંભાવના રહે છે. તેમ સૂત્રોએ જણાવ્યું હતું.<br /><br /><br /><br />સ્થાપના દિનની ઊજવણી<br /><br />દાંતીવાડા કૃષિ યુનિ. ખાતે સોમવારે વેટરનરી કોલેજના ૨૯મા સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે રાિષ્ટ્રય સેમિનાર યોજાયો હતો.<br />-પ્રશાંત જોષીUnknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-8124813396557590274.post-10347636839914833012010-01-18T06:21:00.000-08:002010-01-18T06:22:13.499-08:00દાંતીવાડામાં વિવિધ યોજનામાં ફોર્મ ભરવા લોકો ઊમટયાંભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા<br /><br />દાંતીવાડા તાલુકામાં કલેકટર દ્વારા ૧૨ ગામોના ગામતળ મંજુર કરાયા બાદ,આ જમીનમાં પોતાના આવાસ બનાવવા માટે થઇને ફોર્મ ભરવા માટે તાલુકા પંચાયતમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે.<br /><br />દાંતીવાડા તાલુકામાં રહેતા અંદાજે ર૦૦૦ લોકોને આવાસના તથા અન્ય લાભ આપવા માટે તાલુકા પંચાયત દ્વારા લાભાર્થીઓને ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.આ અંગે તાલુકા પંચાયતના સૂત્રોએ જણાવ્યું હતું કે‘ કેન્દ્ર સરકારની અને રાજય સરકારની વિવિધ ૮૯ જેટલી યોજનાઓ માટે ફોર્મ ભરવામાં આવ્યા છે. જેમાં અત્યાર સુધીમાં રર૧૪૪ ફોર્મનું વિતરણ કરાયું છે. અને ૧૨૬૭૯ ફોર્મ પરત મળી ગયા છે. સૌથી વધુ ૩૯૨૮ જેટલા ફોર્મ કિસાન ક્રેડીટ યોજનામાં ભરાયા છે.<br /><br />લાભ લેવા કતાર<br /><br />દાંતીવાડા તાલુકામાં વિવિધ યોજના માટે લાભાર્થીઓ ફોર્મ ભરવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટયા હતા.<br />-પ્રશાંત જોષીUnknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-8124813396557590274.post-361134938757457322010-01-10T06:12:00.002-08:002010-01-10T06:13:23.069-08:00૧.૧૮ લાખનો ખાંડ - અનાજનો જથ્થો જપ્ત<h1><!-- / Page Title --> </h1><div class="uni_txt"><p>ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા<br /><br />દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ગામમાં શનિવારે બપોરે પુરવઠા તંત્રની ટીમ દ્વારા ઓચિંતા દરોડા પાડી કરિયાણાની દુકાન તેમજ ગંજબજારમાં આવેલી એક પેઢીમાંથી સંગ્રહિત કરેલો ખાંડ તેમજ અનાજનો જથ્થો જપ્ત કરવામાં આવતાં વેપારીઓમાં ફફડાટ પ્રસરી ગયો હતો.<br /><br />બનાસકાંઠા જિલ્લામાં પુરવઠા તંત્ર દ્વારા અલગ-અલગ ટીમ બનાવી ખાંડ સહિત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની સંગ્રહખોરી કરતાં વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં જિલ્લા કલેકટર આર.જે. પટેલની સૂચના અને જિલ્લા પુરવઠા અધિકારી ભરતસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પુરવઠા ઇન્સ્પેકટર ભીખાભાઇ પટેલ, મણીભાઇ પરમાર અને એન.સી. રાજગોરે સ્ટાફ સાથે શનિવારે પાંથાવાડા મેઇન બજારમાં આવેલી એક કરિયાણાની દુકાનમાં ઓચિંતી તપાસ કરી ત્યાંથી ખાંડ, મગદાળ અને તેલ મળી કુલ રૂ. ૭૪,૯૦૦ નો મુદ્દામાલ જ’ કર્યો હતો. આ ઉપરાંત ગંજબજારમાં આવેલી એક પેઢીમાંથી રૂ. ૪૩,૭૨૫ ની કિંમતના ૧૧ બોરી તલ જપ્ત કયૉ હતા અને બંને કેસમાં કુલ ૧,૧૮,૬૨૫ નો મુદ્દામાલ જ’ કરી વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.</p></div>Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-8124813396557590274.post-30256936319105009312010-01-10T06:12:00.001-08:002010-01-10T06:12:50.035-08:00દાંતીવાડાના ઘરવહિોણા લોકોને પ્લોટ મળશે<h1><!-- / Page Title --> </h1><div class="uni_txt"><p>ભાસ્કર ન્યૂઝ.દાંતીવાડા<br /><br />દાંતીવાડા તાલુકામાં ૨૦૦૦ જેટલા લોકો ઘર વહિોણા હોવાના અહેવાલો બાદ હરકતમાં આવેલા તંત્ર દ્વારા ૧૪ ગામતળ મંજુર કરી પ્લોટ આપવાની કાર્યવાહી હાથ ધરાતાં પ્રજાજનોમાં આનંદની લાગણી પ્રસરી છે.<br /><br />તાલુકામાં ૨૦૦૦ જેટલા લોકો ઘર વહિોણા હોવા અંગેનો અહેવાલ તાજેતરમાં ‘દિવ્ય ભાસ્કર’ માં પ્રસિદ્ધ થયો હતો. જેના પગલે તંત્ર દ્વારા ગામતળ મંજુર કરવામાં આવ્યા છે. આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘દાંતીવાડા તાલુકાના ગોઢ, વાઘરોલ, ઝાત, ધનીયાવાડા, ભાંડોત્રા, ગાંગુદરા, ડાંગીયા, સાતસણ, ગાંગુવાડા, દાંતીવાડા, ઉત્તમપુરા, વાઘોર, લોડપા અને પાંથાવાડાના ઘર વહિોણા લોકોને ઇિન્દરા આવાસ, સરદાર આવાસ, આંબેડકર આવાસ યોજના થકી આવાસ મળશે. જો કે તાલુકા પંચાયત દ્વારા કુલ ૨૬ ગામોની મંજુરી માંગી હતી પરંતુ, કેટલાક ગામોમાં વન વિભાગ અને ગ્રામ પંચાયત વચ્ચે જમીનના મુદ્દે આંટાઘુંટી સર્જાતા અન્ય ૧૨ ગામોની મંજુરી મળી નહતી. દરમિયાન ૧૨ ગામોમાં પણ સત્વરે ગામતળ મંજુર કરવામાં આવશે.’</p></div> <!-- / Full Article Matter --> <!-- / Article Content -->Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-8124813396557590274.post-72697646295086837122010-01-10T06:09:00.000-08:002010-01-10T06:11:56.926-08:00પતંગના ભાવમાં તોતિંગ વધારો<h1><br /></h1> <div id="news_provider">ભાસ્કર ન્યૂઝ.દાંતી</div> <!-- / Page Title --> <div class="uni_txt"><p>ભાસ્કર ન્યૂઝ.દાંતીવાડા<br /><br />મોેંઘવારીમાં જીવન જરૂરીયાત ચીજવસ્તુઓના ભાવ વધારાની સાથે-સાથે આ વર્ષે મોંધવારીએ પતંગને પણ બાકાત રાખી નથી. ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે પતંગ બજાર પુરજોશમાં ખીલી ઉઠ્યુ છે. પરંતુ આ વર્ષે મોંઘવારીના કારણે પતંગો મોંેઘી બનતા પતંગ બજારોમાં લોકોની ભીડ ઓછી જોવા મળી છે.<br /><br />પતંગોના ભાવમાં ગયા વર્ષની સરખામણીએ ભારેખમ વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં પતંગના ચાલી રહેલા ભાવો તરફ નજર કરીએ તો ગયા વર્ષ કરતા ૧૦૦ નંગ પતંગના ભાવમાં રપથી ૩૦ રૂપિયાનો અને દોરીની ફીરકીમાં ર૦થી૪૦ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. જો કે જાણકારોના જણાવ્યા મુજબ પતંગ ઉધ્યોગને મોંઘવારીની સાથે-સાથે થયેલી કોલકત્તામાં અતિવૃિષ્ટના પગલે પતંગનો મોંઘી બની છે. કારણ કે પતંગ બનાવવા માટે મુખ્ય એવી વાંસની કમાન મોટા ભાગે કોલકતામાંથી આવે છે. તેમજ કોલકત્તામાં મજુરી પણ સામાન્ય રીતે સસ્તી હોવાથી પતંગો માટેનું રો-મટેરીયલ કમાન કોલકત્તાથીજ સમગ્ર દેશમાં જાય છે.જો કે ગયા વર્ષે કોલકત્તામાં આવેલા પુરના કારણે મોટા ભાગના વાંસના વૃક્ષો નાશ પામ્યા હતા. જેના કારણે વાંસની કમાનોની ભારે ઘટ ઉભી થઇ છે. જેથી પહેલાં ૧૮૦ રૂપિયામાં ૧૦૦૦ માં મળતી કમાન જે આજે ૩૫૦ રૂપિયામાં મળે છે. વર્ષે પતંગોની સાથે-સાથે હજારવાર દોરીમાં પ રૂપિયાનો વધારો થયો છે. તેમજ દોરીને ઘસવા માટેની મજુરીમાં પણ પથી ૧૦ રૂપિયાનો વધારો થયો છે. દાંતીવાડા ખાતે આવેલા અમદાવાદના પતંગના કારીગર ફારૂકભાઇ પતંગવાલાાએ જણાવ્યું હતું કે ‘આ વર્ષે કોલકત્તાથી ૫૦ થી ૬૦ ટકા માલ દર વર્ષે કરતા ઓછા મંગાવ્યો છે. કેમકે કાગળ અને કામલીના ભાવ વધતા માલ ન વેચાવાની આશંકાને કારણે પતંગો પણ ઓછા બનાવાયા છે. ગયા વર્ષે અને ત્રણ ભાઇઓના કુટુંબે ભેગા મળીને મોટી સંખ્યામાં પતંગો બનાવ્યા હતા. જયારે આ વર્ષે તેના પર ૨૫ ટકા નો કાપ મુકયો હતો.<br /><br /><br /><br />પતંગોમાં કેટલો ભાવ વધારો : પ્રતિ ૧૦૦ નંગ<br /><br /> ગતવર્ષે (રૂ.) આ વર્ષે (રૂ.)<br /><br />સામાન્ય પતંગ ૧૭૦ ૨૫૦<br /><br />મેટલ પતંગ ૩૫થી૨૫૦ ૪૦થી૪૦૦<br /><br />મોટા પતંગ ૧૦૦થી ૩૦૦ ૨૨૦થી ૪૦૦<br /><br />સાદા પ્લાસ્ટિક પતંગ ૭૫ ૮૦<br /><br />પ્રીન્ટ પ્લાસ્ટિક પતંગ ૧૬૦ ૨૨૦<br /><br />ફેન્સી પતંગ ૧૩૦ ૧૭૫</p></div>Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-8124813396557590274.post-62860654016952783442010-01-10T06:08:00.000-08:002010-01-10T06:09:34.681-08:00ગૌ ગ્રામયાત્રાના સ્વાગતની તૈયારી<h1><!-- / Page Title --> </h1><div class="uni_txt"><p>ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા<br /><br />હરિયાણાના કુરૂક્ષેત્ર ખાતેથી પ્રારંભ થયેલી વશિ્ર્વમંગલ ગૌ ગ્રામ યાત્રા આગામી રર ડિસેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લામાં પ.પૂજય શંકરાચાર્ય શ્રી રાઘવેશ્ર્વર ભારતી સ્વામીજી મહારાજ સાથે પધારી રહી છે. જેને આવકારવા માટે સમગ્ર જિલ્લામાં તડામાર તૈયારીઓ શરૂ થઇ છે.<br /><br />સમગ્ર દેશમાં સંતો મહંતોની આગેવાનીમાં ગઇ વજિયાદશમીના દિવસે કુરૂક્ષેત્ર ખાતેથી ગૌ ગ્રામ અને સજીવ ખેતીને લક્ષ્યમાં રાખીને તેમજ ગાયનેઁ રાિષ્ટ્રય પ્રાણી જાહેર કરવા માટે થઇને ૫૦ કરોડ હસ્તાક્ષર કરાવવાના સંકલ્પ સાથે શરૂ થયેલી વશિ્ર્વમંગલ ગૌ ગ્રામ યાત્રા છેલ્લા ૮૩ દિવસમાં ભારતના ૮૦ થી વધુ શહેરોમાં ભ્રમણ કરીને આગામી રર ડિસેમ્બરના રોજ પાટણથી ડીસા ખાતે પ્રવેશ કરશે. ત્યારબાદ આ યાત્રા ડીસાથી પાલનપુર, અમીરગઢ થઇને રાજસ્થાનમાં પ્રવેશ કરશે. આ યાત્રા દરમિયાન પ.પૂજય શંકરાચાર્ય શ્રી રાઘવેશ્ર્વર ભારતી સ્વામીજી મહારાજ અને અન્ય સંતો મહંતોની ઉપસ્થિતીમાં ડીસા અને પાલનપુર ખાતે વિરાટ જાહેર સભા યોજાનાર છે. આ મુખ્ય યાત્રા કુલ ૧૦૮ દિવસમાં ર૦ હજાર કી.મી. પરીભ્રમણ કરીને દેશના રપ૦ થી પણ વધુ શહેરોમાં વિરાટ જાહેર સભાઓ તેમજ સંપર્ક કરશે.<br /><br /><br /><br />ગાયને માતાનો દરજો આપનાર દેશમાં શરમજનક હાલત<br /><br />જેમાં ૩૩ કરોડ દેવતાનો વાસ છે એ ગાયને ભારતીય સંસ્કૃતિમાં માતાનો દરજજો આપવામાં આવ્યો છે. પરંતુ આ દેશમાં ‘માતા’ની સ્થિતી શરમજનક છે. ગાય અપમાનીત દશામાં જીવી રહી છે અને મરી રહી છે. જેના કેટલાક પુરાવા અહીં છે. જેમાં ભારતમાં ૪૦૦૦ ગૌ શાળાઓ, ૩૬૦૦૦ કતલખાના, આઝાદી બાદ ૮૦ ટકા ગૌ વંશ નષ્ટ થયો.,ભારત-બાંગ્લાદેશ સરહદ પર ૧૫૦ અબજ રૂપિયાના પશુધનની ચોરી થઇ રહી છે.,૮૦ ગૌ વંશની જાતી ધરાવતા દેશમાં આજે માત્ર ૩૩ જાતીઓજ બચી છે.,ગૌ વંશની ર૦ જાતીઓ નામશેષ થઇ.,ભારતમાં ગાયના ચામડાનો નિકાસ ૬.૫ હજાર કરોડ રૂપિયાનો વેપાર.૧૯૫૧માં એક હજાર માણસે ૮૦૦ પશુઓ હતા.જયારે આજે માત્ર ૪૦૦.</p></div>Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-8124813396557590274.post-11184657530490247502010-01-06T07:21:00.000-08:002010-01-06T07:22:52.923-08:00<h1>દાંતીવાડા તાલુકામાં બે હજાર લોકો ઘરવહિોણા<!-- / Page Title --> </h1><div class="uni_txt"><p>ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા<br /><br />બનાસકાંઠા જિલ્લાના છેવાડે અને રાજસ્થાન સરહદને અડિને આવેલા પછાત એવા દાંતીવાડા તાલુકાને નવિન તાલુકાનો દરજજો આપ્યો છે. પરંતુ વિકાસમાં આજે પણ તાલુકો પછાત છે. તાલુકામાં બે હજાર થી પણ વધુ બી.પી.એલ. લાભાર્થી ઘર વહિોણા છે.<br /><br />નવરચિત દાંતીવાડા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી તંત્ર દ્વારા ગરીબી રેખા નીચે જીવતા લોકોને જમીન મળી રહે તે માટે પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. જેના કરાણે ગીરબી રેખા નીચે જીવતા લોકોની સંખ્યામાં પણ નોંધ પાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમ છતાં પણ દાંતીવાડા તાલુકા પંચાયત દ્વારા તાજેતરમાં કરાયેલા સર્વે મુજબ દાંતીવાડા તાલુકામાં આજે પણ ૮૯૨૫ જેટલા લોકો ગરીબી રેખા હેઠળ જીવી રહ્યા છે. જેમાં ૨૧૨૭ જેટલા લોકોને તો રહેવા માટે ઘર પણ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે રાજય સરકાર દ્વારા રાજયમાં ગરીબી દૂર કરવા માટે ઠેર ઠેર ગરીબ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જો આ મેળાઓમાં દાંતીવાડા તાલુકાના પણ બેસહારા લોકોને લાભ મળે તો તેમની સાથે સાથે તેમના બાળકોનું પણ ભાવી પ્રકાશમય થાય તેમ છે. આ અંગે દાંતીવાડ તાલુકા પંચાયતના સુત્રોએ જણાવ્યું હતું કે ‘ઘર વહિોણા લોકોને ઝડપી જમીન આપવા માટે ગામની ગામતળ અને ગૌચરની જમીન આપવાની અને ત્યારબાદ તે લોકોને જુદી જુદી યોજનામાં આવાસ પણ બનાવી આપવા માટે ની કાર્યવાહી હાથ ધરાશે.’</p></div>Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-8124813396557590274.post-73162793032723423912010-01-06T07:19:00.000-08:002010-01-06T07:20:38.038-08:00<h1>ડાંગિયામાં આમિરખાનની અલપઝલપ...</h1> <!-- / Page Title --> <div class="uni_txt"><p>દાંતીવાડા તાલુકાના ડાંગીયા ગામની લોકનિકેતન વિનય મંદિરમાં ૧૭ ડિસેમ્બરની સવારે આમિરખાનની અચાનક એન્ટ્રી થતાં શૌક્ષણિક સ્ટાફ અને વિધ્યાર્થીઓમાં કૂતુહલ સર્જાયું હતું. જયારે બોલીવુડના આ હિરો શાળામાંથી વિદાય લેતાં પૂર્વે શિક્ષક અને પટાવાળાને એકે લખેલી સોનાની વીંટી તેમજ શાળાને બેટ,બોલ અને ફુટબોલ ભેટ આપ્યા હતા.</p><p><br /></p><p><br /></p><h1>છાત્રોનો ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવાનો સંકલ્પ </h1><div class="uni_txt"><p>ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા<br /><br />રાજય સરકાર દ્વારા ચાઇનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર પ્રતબિંધ મુકવામાં આવ્યો છે. ત્યારે ચાઇનીઝ દોરીથી થતાં નુકસાન અંગે લોકોને માહિતગાર કરવા માટે થઇને સંકલ્પ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે સરદાર કૃષિ નગર વિધ્યાલય ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાના આચાર્ય શામળભાઇ અટોસે વિધ્યાર્થીઓને ચાઇનીઝ દોરીની ભયાનકતા સમજાવી હતી.<br /><br />આ પ્રસંગે શાળાના શિક્ષક હરપાલસિંહ પિઢયારે પણ ચાઇનીઝ દોરી ન વાપરવા આહ્વાન કરતાં શાળાના ૧૧૫૧ બાળકો અને ૩૦ થી વધુ શિક્ષકોએ પોતાના જીવનમાં ચાઇનીઝ દોરી ન વાપરવાના અને અન્ય ને પણ ન વાપરવા માટેની સલાહ આપવાનો સંકલ્પ લીધો હતો. તેમજ ગુજરાતમાં પ્રતબિંધ હોવાથી જે લોકો તેનો વેપાર કરશે તેની જાણ તંત્રને કરવાનું નક્કી કર્યું હતું.</p></div></div>Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-8124813396557590274.post-61166423247250371112009-12-28T20:24:00.001-08:002009-12-28T20:24:52.900-08:00બોર્ડરવિંગના જવાનોની છઠ્ઠા પગરપંચની માંગ<h1>બોર્ડરવિંગના જવાનોની છઠ્ઠા પગરપંચની માંગ<!-- / Page Title --> </h1><div class="uni_txt"><p>ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા<br /><br />ભારતમાં હંમેશા ખડેપગે આંતરિક સુરક્ષા કરી રહેલા બોર્ડરવિંગના જવાનોને તંત્ર દ્વારા પહેલા, ચોથા અને પાંચમાં પગારપંચનો લાભ આપવામાં આવ્યો છે. તેમ છતાં પણ ગુજરાતની ચાર બટાલીયનોના અંદાજે ૨૪૦૦ જેટલા સુરક્ષા કર્મીઓને તંત્ર દ્વારા છઠ્ઠા પગારપંચનો લાભ આપવામાં ઠાગા ઠૈયા કરવામાં આવો છે. જો કે ગુજરાત સરકારના નાણા વિભાગ દ્વારા અર્ધસરકારી કર્મચારીઓને છઠ્ઠા પગરપંચનો લાભ આપવા માટે ઠરાવ કરવામાં આવેલ છે. તેમજ આ પેહલા પણ બોર્ડરવિંગના જવાનોને ચોથા અને પાંચમા પગાર પંચનો લાભ મળેલ છે. માટે આ સુરક્ષા કર્મીઓને છઠ્ઠા પગારપંચનો પણ લાભ આપવાની માંગ કરી રહ્યા છે. આ અંગે બટાલીયન નં.૧ ના નારણદાસ રાઠોડે જણાવ્યું હતું કે ‘સરકાર દ્વારા અમને લોકોને ચોથુ અને પાંચમું પગાર પંચ આપેલ છે. છôું પગારપંચ આપવામાં કેમ વિલંબ કરાય છે. તો સરકાર અમારી સેવાની કદર કરીને અમને સત્વરે આ લાભ આપે તેવી અમારી માંગ છે.</p></div>Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-8124813396557590274.post-44592400628767957072009-12-28T20:23:00.000-08:002009-12-28T20:24:19.282-08:00દાંતીવાડામાં ધમધમતી માંસાહારી વસ્તુની હાટડીઓ<h1>દાંતીવાડામાં ધમધમતી માંસાહારી વસ્તુની હાટડીઓ</h1> <!-- / Page Title --> <div class="uni_txt"><p>ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા<br /><br />દાંતીવાડા કોલોની ખાતે છેલ્લા કેટલાક સમયથી માંસાહારી વસ્તુઓની બિનઅધિકૃત હાટડીઓ ધમધમે છે. જે હાટડીઓમાં માંસાહારના શોખીન નશીલી વસ્તુઓનું સેવન કરી મજિબાની માણવા આવતા હોવાથી સમગ્ર વિસ્તારમાં મહિલાઓ સહિત લોકોને ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે રવિવારે બિનઅધિકૃત ચાલતી નોનવેજની હાટડીઓ પર એક પોલીસવાન પણ આવતાં લોકોમાં તર્ક-વિતર્ક ઉભા થયા હતા.<br /><br />દાંતીવાડા કોલોની વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી માથાભારે ઇસમો દ્વારા બિનઅધિકૃત મટનનો વેપાર અને માંસાહારની ખાણી-પીણીની હાટડીઓ ખોલવામાં આવી છે. જે હાટડીઓ પર આખો દિવસ લુખ્ખા તત્વોની અવર-જવર રહે છે. દાંતીવાડા કોલોની વિસ્તારમાં ધમધમતી માંસાહારની હાટડીઓ પર સાંજ પડે કેટલાક નબિરા દારૂ જેવી નશીલી વસ્તુઓનું સેવન કરી માસાહારની મજિબાની માણવા આવી પહોંચે છે. જેથી આ વિસ્તારમાં મહિલાઓ સહિત લોકોને અવર-જવર કરવું પણ મુશ્કેલ બની ગયું છે માટે આ અંગે પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી દાંતીવાડાના લોકોમાં માંગ ઉઠી છે. પરંતુ અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે બિનઅધિકૃત ચાલતી માંસાહારી ચીજવસ્તુઓની હાટડી પર એક પોલીસ વાન આવી પહોંચી હતી. જેથી પોલીસ તપાસ કરવા આવી છે ? કે પછી હ’ો વસૂલવા ? અથવા તો નોનવેજની મજિબાની માણવા કે પછી કોઇ કાર્યવાહી માટે ? તેવા અનેક પ્રશ્નો અને તર્ક-વિતકો લોકમાં ઉભા થવા પામ્યા હતાં.<br /><br />તર્કવિતર્ક<br /><br />દાંતીવાડા કોલોની ખાતે નોનવેજની બિનઅધિકૃત હાટડીઓ ધમધમે છે.ત્યારે રવિવારે બિનઅધિકૃત ચાલતી નોનવેજની હાટડીઓ પર એક પોલીસવાન પણ આવતાં લોકોમાં તર્ક-વિતર્ક ઉભા થયા હતા - પ્રશાંત જોષી</p></div>Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-8124813396557590274.post-51153326431570643812009-12-28T20:22:00.002-08:002009-12-28T20:23:17.428-08:00વાઘરોળ ચાર રસ્તા પર સર્કલ બનાવવાની કામગીરી હાથ ધરાઈ<h1>વાઘરોળ ચાર રસ્તા પર સર્કલ બનાવવાની કામગીરી હાથ ધરાઈ<!-- / Page Title --> </h1><div class="uni_txt"><p>ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા<br /><br />દાંતીવાડા તાલુકાના વાઘરોળ ચાર રસ્તા પર છેલ્લા ઘણા સમયથી સર્કલના અભાવે અકસ્માતોની વણથંભી વણઝાર શરૂ થઇ હતી. દરમિયાન તંત્ર દ્વારા સર્કલ બનાવવાની કામગીરી શરૂ કરતાં પ્રજાજનોમાં આનંદની લાગણી પ્રસરી છે.<br /><br />દાંતીવાડા ડેમ પર નવીન પુલ બનતા ચંડીસરથી પાંથાવાડા સુધીના માર્ગ વાહનોની અવર-જવર વધી હતી. જેથી માર્ગ પર અકસ્માતોમાં પણ વધારો થયો હતો. જેમાં વાઘરોળ નજીક આવેલા ચાર રસ્તા પર અત્યાર સુધીમાં જુદાજુદા માર્ગ અકસ્માતોમાં ૬ જેટલા લોકોના મોત અને ૬૦ જેટલા લોકોને ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેથી ચાર રસ્તા પર સર્કલ બનાવવા માટે માંગ ઉઠવા પામી હતી. દરમિયાન ગત રવિવારે જિલ્લા માર્ગ મકાન વિભાગ દ્વારા સર્કલ બનાવવાની કાર્યવાહીનો પ્રારંભ કરાયો હતો. જો કે તે પૂર્વ દબાણ હટાવવાની કાર્યવાહીમાં દુકાનદારો અને અધિકારીઓ વચ્ચે તૂં...તૂં... મેં...મેં... થવા પામ્યું હતું. અંતે સમજાવટથી મામલો થાળે પડાયો હતો.<br /><br />આ અંગે જિલ્લા માર્ગ અને મકાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘ચાર રસ્તા પર સર્કલ બનાવી ત્યાં હેલોઝન લાઇટ ફીટ કરવામાં આવશે. આ ઉપરાંત ચારે તરફ ૬૧ મીટર જેટલો રસ્તો પહોળો કરવામાં આવેલો છે. અંદાજે રૂ. ૨ કરોડના ખચેઁ ડીસા, કાંટ, ભાખર અને વાઘરોળ સુધીના માર્ગનું કામ કરવામાં આવ્યું છે.</p></div>Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-8124813396557590274.post-56418977918292210042009-12-28T20:22:00.001-08:002009-12-28T20:22:40.375-08:00દાંતીવાડા કૃષિ.યુનિના ખેતીવાડી અધિકારીઓનું આંદોલન સમેટાયું<h1>દાંતીવાડા કૃષિ.યુનિના ખેતીવાડી અધિકારીઓનું આંદોલન સમેટાયું<!-- / Page Title --> </h1><div class="uni_txt"><p>ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા<br /><br />સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ખેતીવાડી અધિકારીઓને બઢતીથી વંચિત રખાતાં અન્યાય થતાં ખેતીવાડી અધિકારીઓને હડતાળ પર જવાની ફરજ પડી હતી. તેઓ તા.૧૪ ડિસેમ્બરથી પ્રતિક ઉપવાસ પર ઉતયૉ હતા. ત્યારબાદ તા.૨૧ ડિસેમ્બરથી આમરણાંત ઉપવાસ શરૂ કયૉ હતા.<br /><br />જેના અનુસંધાને તા.રર ડિસે. કુલપતિની કચેરીમાં કૃષિ યુનિ.ના કુલપતિ સંશોધન નિયામક, કુલસચિવ તથા ખેતીવાડી અધિકારી મંડળના પ્રતિનિધીઓ સાથે કુલપતિના અધ્યક્ષપણા હેઠળ બઢતી આપવા બેઠક યોજાઇ હતી. જેમાં બઢતી બાબતે સુખદ સમાધાન થયું હતું. જે અંતર્ગત કૃષિ યુનિ.ના કુલસચિવ અને વૈજ્ઞાનિકોની ઉચ્ચ કક્ષાની કમિટિ બનાવી સત્વરે બઢતી આપવાનો નિર્ણય લીધો છે. જેથી ખેતીવાડી અધિકારી મંડળે પોતાનું આંદોલન તાત્કાલિક અસરથી પરત ખેંચી લીધું હોવાનું ખેતીવાડી અધિકારી મંડળના સૂત્રોએ જણાવ્યું હતું.</p></div>Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-8124813396557590274.post-38508697635107989212009-12-28T20:15:00.000-08:002009-12-28T20:21:09.241-08:00દાંતીવાડા કૃષિ યુનિ.ના કર્મીઓએ આંદોલન છેડયું<h1>દાંતીવાડા કૃષિ યુનિ.ના કર્મીઓએ આંદોલન છેડયું</h1> <!-- / Page Title --> <div class="uni_txt"><p>ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા<br /><br />દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓએ બઢતીના મુદ્દે સોમવારે આમરણાંત ઉપવાસનું આંદોલન શરૂ કર્યું હતું અને જો માંગણી નહીં સંતોષાય તો આંદોલન જલદ બનાવવાની ચિમકી ઉચ્ચારી હતી.<br /><br />દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ખેતીવાડી અધિકારી તરીકે છેલ્લા ૨૦ વર્ષથી ફરજ બજાવતા ૫૫ થી વધુ કર્મચારીઓ રાજય સરકારના નીતિ નિયમ મુજબ મદદનીશ પ્રાધ્યાપક તથા મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક તરીકે બઢતી ન અપાતા ૧૦ ડિસેમ્બરથી ૧૩ ડિસેમ્બર સુધી કાળી પટ્ટી ધારણ કરી કામથી અળગા રહ્યા હતા. ત્યારબાદ ૧૪ ડિસેમ્બરથી ૨૧ ડિસેમ્બર સુધી પ્રતીક ઉપવાસ કયૉ હતા. તેમ છતાં પણ યુનિ. તંત્ર દ્વારા કોઇ નિર્ણય ન લેવાતા અને અધિકારીઓએ મુલાકાત ન લેતાં આખરે સોમવારે આમરણાંત ઉપવાસ શરૂ કયૉ હતા.<br /><br />આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, જુનાગઢ, આણંદ અને નવસારી કૃષિ યુનિવર્સિટીના તમામ ખેતીવાડી અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. જયારે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં ફરજ બજાવતા ૭૪ ખેતીવાડી અધિકારીઓમાંથી માત્ર ૧૫ અધિકારીઓને જ મદદનીશ પ્રાધ્યાપક તરીકે બઢતી આપવામાં આવી છે. જેથી માંગણી નહીં સંતોષાય તો આંદોલન ઉગ્ર બનાવીશું.’</p></div>Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-8124813396557590274.post-45553197247664575772009-12-20T02:14:00.000-08:002009-12-20T02:18:01.898-08:00Dantiwada<h1>રાષ્ટ્રીય એકતા માટે વૃદ્ધની સાઇકલયાત્રા</h1> <!-- Inner page heading close --> <div class="agency">Bhaskar News, Dantivada</div> <div class="date">Friday, August 21, 2009 02:30 [IST]</div> <!-- Bookmark --> <div align="right"> <!-- AddThis Button BEGIN --> <script type="text/javascript">var addthis_pub="bhaskar";</script> <a href="http://www.addthis.com/bookmark.php?v=20" onmouseover="return addthis_open(this, '', '[URL]', '[TITLE]')" onmouseout="addthis_close()" onclick="return addthis_sendto()"><img src="http://s7.addthis.com/static/btn/lg-bookmark-en.gif" alt="Bookmark and Share" style="border: 0pt none ;" width="125" height="16" /></a><script type="text/javascript" src="http://s7.addthis.com/js/200/addthis_widget.js"></script> <!-- AddThis Button END --> </div> <!-- / Bookmark --> <!-- Add area --> <div> <iframe id="a2b0cc06" name="a2b0cc06" src="http://ads.indiainfo.com/www/delivery/afr.php?zoneid=110" framespacing="0" scrolling="no" width="468" frameborder="no" height="15">&lt;a href='http://ads.indiainfo.com/www/delivery/ck.php?n=a7aed65a' target='_blank'&gt;&lt;img src='http://ads.indiainfo.com/www/delivery/avw.php?zoneid=110&amp;amp;n=a7aed65a' border='0' alt='' /&gt;&lt;/a&gt;</iframe> </div> <!-- / Add area --> <!-- Inner content start --> <div> <p><b>ગાંધીનગરના પાનસરમાં અગરબત્તીના વ્યવસાયીની ગાંધીનગરથી અજમેર સુધીની અનોખી યાત્રા</b></p>રાષ્ટ્રીય એકતા માટે અજમેરની વાજા ગરીબ નવાઝની દરગાહ તરફ સાયકલયાત્રાએ નિકળેલા મૂળ રાન્તાઇના વતની અને અત્યારે ગાંધીનગરમાં પાનસરમાં અગરબત્તી બનાવવાનો ગૃહ ઉધોગ ચલાવનાર ૬૨ વર્ષિય બુઝુર્ગ અમરસિંહ વાધેલામાં આટલી ઉમર હોવા છતાં પણ યુવકને શરમાવે તેવી સાહસિકતા અને જુસ્સાના દર્શન થાય છે. તેમજ તેમની સાથે વાતચીત કરતા તેમનામાં રહેલી ઇશ્વરમાં અથાગ શ્રદ્ધા અને ભાઇચારાનીવૃત્તિ પણ છુપી રહેતી નથી.ગાંધીનગરના પાનસરમાં અગરબત્તીનો ગહ ઉધોગ ચલાવનાર અને સદ્દભાવનાના હેતુ સાથે નિકળેલા ૬૨ વર્ષિય બુઝુર્ગ સાઇકલયાત્રી અમરસિંહભાઇ વાધેલા સોમવારના રોજ જયારે દાંતીવાડા કોલોની ખાતે આવી પહોંરયા ત્યારે સ્થાનિક લોકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ બુઝુર્ગ સાઇકલયાત્રી પોતાની યાત્રા દરમિયાન વચ્ચે આવતા દરેક ગામે યુવાનોને મળે છે અને તેમને રાષ્ટ્રીય એકતાની શીખ આપે છે. આ અંગે અમરસિંહભાઇએ જણાવ્યું હતું કે, ‘આજે પણ રોજના ૭૦ કિ.મી. અંતર કાપું છું. વિશ્વમાં તેમજ ગુજરાતમાં સદ્દવિચાર તથા ભાઇચારો પ્રવર્તે તે મુય ઉદ્દેશ છે. યાત્રા દરમિયાન માર્ગમાં આવતા ગામોમાં યુવાનોને મળીને રાષ્ટ્રીય એકતામાં યુવાનનું મહત્વ સમજાવું છે. જો કયારેક સમય મળે છે તો ગામની શાળામાં જઇને વિધાર્થીઓને પણ રાષ્ટ્રીય એકતા અંગે સમજાવું છું. આ મારી ત્રીજી સાઇકલ યાત્રા છે.<h1>નવોદય વિધાલયના વિધાર્થીઓની હડતાળ</h1> <!-- Inner page heading close --> <div class="agency">Bhaskar News, Dantivada</div> <div class="date">Friday, August 28, 2009 04:06 [IST]</div> <!-- Bookmark --> <div align="right"> <!-- AddThis Button BEGIN --> <script type="text/javascript">var addthis_pub="bhaskar";</script> <a href="http://www.addthis.com/bookmark.php?v=20" onmouseover="return addthis_open(this, '', '[URL]', '[TITLE]')" onmouseout="addthis_close()" onclick="return addthis_sendto()"><img src="http://s7.addthis.com/static/btn/lg-bookmark-en.gif" alt="Bookmark and Share" style="border: 0pt none ;" width="125" height="16" /></a><script type="text/javascript" src="http://s7.addthis.com/js/200/addthis_widget.js"></script> <!-- AddThis Button END --> </div> <!-- / Bookmark --> <!-- Add area --> <div> <iframe id="a2b0cc06" name="a2b0cc06" src="http://ads.indiainfo.com/www/delivery/afr.php?zoneid=110" framespacing="0" scrolling="no" width="468" frameborder="no" height="15">&lt;a href='http://ads.indiainfo.com/www/delivery/ck.php?n=a7aed65a' target='_blank'&gt;&lt;img src='http://ads.indiainfo.com/www/delivery/avw.php?zoneid=110&amp;amp;n=a7aed65a' border='0' alt='' /&gt;&lt;/a&gt;</iframe> </div> <!-- / Add area --> <!-- Inner content start --> <div> <p><img src="http://www.divyabhaskar.co.in/2009/08/28/images/strike11.jpg" alt="" vspace="10" align="left" border="0" hspace="10" /><b>શિક્ષકોના અભાવે વિધાથીઓએ ગુરુવારે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું, ૩૪ છાત્રોએ ઘરની વાટ પકડી, આઠ વિધાર્થિનીઓને તેમનાં વાલીઓ લઇ ગયાં</b></p>દાંતીવાડા તાલુકાના દાંતીવાડા કોલોની ખાતે આવેલી જિલ્લાની એકમાત્ર જવાહર નવોદય વિધાલયમાં ધોરણ ૧૨ (વિજ્ઞાન પ્રવાહ) માં અભ્યાસ કરતાં વિધાર્થીઓએ ગુરુવારના રોજ શિક્ષકોના અભાવે આખરે ઘરની વાટ પકડી હતી. જો કે શિક્ષકોના અભાવે વિધાર્થી ચાલ્યા જતા તેમના ભવિષ્ય પર માઠી અસર પડી રહી છે.જવાહર નવોદય વિધાલય, દાંતીવાડા ખાતે ધોરણ ૧૨ (વિજ્ઞાન પ્રવાહ) માં અભ્યાસ કરતા ૩૪ વિધાર્થીઓ અને ૮ વિધાર્થીનીઓ મળીને કુલ ૪૨ વિધાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહના રસાયણ શાસ્ત્ર, ભૌતિક શાસ્ત્ર અને ગણિત વિષયના વિષય શિક્ષકો સ્થાયી રૂપે છેલ્લા ઘણા સમયથી ન આવતા ગુરુવારના રોજ રોજિંદો અભ્યાસ છોડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં ધોરણ ૧૨ (વિજ્ઞાન પ્રવાહ) માં અભ્યાસ કરતા ૩૪ વિધાર્થીઓએ સંસ્થાને કોઇપણ પ્રકારની જાણ કર્યા વગર કંટાળીને ઘરે જતા રહ્યા હતા. જો કે ૮ વિધાર્થીનીઓ ઘરે ન જતા કેમ્પસ ખાતે જ રહી હતી. પરંતુ આ પ્રકારનો બનાવ બનતા વિધાર્થીનીઓ ગભરાઇ ગઇ હતી. જેથી સંસ્થા દ્વારા વિધાર્થીનીઓના વાલીઓને જાણ કરીને વિધાર્થીનીઓને બે દિવસ માટે ઘરે લઈ જવાની સૂચના આપવામાં આવતા વાલીઓએ આવીને ધોરણ ૧૨ (વિજ્ઞાન પ્રવાહ) માં અભ્યાસ કરતી ૮ વિધાર્થીઓને ઘરે લઇ ગયા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે ધોરણ ૧૨ (વિજ્ઞાન પ્રવાહ) એ વિધાર્થીઓ માટે ખુબ જ અગત્યનું વર્ષ ગણાય છે. ત્યારે આ પ્રકારે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત વિધાલયમાં વર્ષના પ્રારંભ થી જ મુખ્ય વિષયોના શિક્ષકોની ભરતી ન કરવી તે પ્રકારે વિધાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં છે. તેમજ આ વિધાલય દ્વારા દર મહિને સ્ટાફની સ્થિતીનો સમિક્ષા રીપોર્ટ ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવતો હોવા છતાં પણ સરકારના ઘ્યાને આ વાત ન આવી તે પણ એક તપાસનો વિષય છે. જો કે આ ઘટના અંગેની જાણ મામલતદાર પીનાકીન શાહને થતા તેઓ તાબડતોબ નવોદય વિધાલય ખાતે પહોંચી ગયા હતા અને વિધાર્થીઓનું ભવિષ્ય ન બગડે તેનું ઘ્યાન રાખવા જણાવ્યું હતું.<p><br /></p><h1>‘એક ગોળી એક દુશ્મન’</h1> <div id="news_provider">Bhaskar News, Dantiwada</div> <!-- / Page Title --> <div class="uni_txt"><p>દાંતીવાડા તાલુકામાં આવેલા બોર્ડર સિકયુરીટી ફોર્સની ૯૯ બટાલીયન દ્વારા આયોજીત ઇન્ટર બટાલીયન રાયફલ શુટીંગ સ્પર્ધાનો દાંતીવાડા ફાયિંરગ રેંજ પર સોમવારે પ્રારંભ થયો હતો. જે દરમિયાન ફાઇરીંગના અવાજથી બી.એસ.એફ. કેમ્પસ ગુંજી ઉઠયું હતું. </p>ભારતની મોટાભાગની બધી જ સરહદોની સુરક્ષા કરતા તથા દેશની આંતરીક સુરક્ષા, લાઇન ઓફ કંટ્રોલ અને દેશના કેટલાક નકશલથી પ્રભાવીત ક્ષેત્રોમાં સુરક્ષાની કામગીરી કરી રહેલાત બોર્ડર સિકયુરીટી ફોર્સ દ્વારા સૈન્યના જવાનો માટે તેમની માનસીક ક્ષમતા, શારિરીક ક્ષમતા વિકસાવવા માટે અવાર-નવાર અનેક સ્પર્ધાઓ તથા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ અંતર્ગત સોમવારના રોજ ગુજરાત ફ્રંટીયરની દાંતીવાડા ખાતે આવેલી ૯૯ બટાલીયન દ્વારા દાંતીવાડા ફાઇરીંગ રેંજ પર શુટીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત ફ્રંટીયરની વિવિધ બટાલીયનો વરચે ઇન્ટર બટાલીયન શુટીંગ સ્પર્ધાનો પ્રારંભ ‘એક ગોળી એક દુશ્મન’ ના સુત્ર સાથે ડૉ. આર. ચંદ્રમોહન (ડી.આઇ.જી., બી.એસ.એફ., ગાંધીનગર) દ્વારા કરવામાં આવ્યો હતો. આ સ્પર્ધા તા. ૯ નવેમ્બરથી ૧૬ નવેમ્બર સુધી ચાલશે. આ સ્પર્ધામાં બોર્ડર સિકયુરીટી ફોર્સની અલગ-અલગ બટાલીયનની કુલ ૧૧ ટીમોના ૯૦૦ થી પણ વધુ જવાનોએ ભાગ લીધો છે. જેમાં આ ૧૧ ટીમો વરચે વિવિધ હથિયારોની ૧૦ શુટીંગ સ્પર્ધાઓ યોજાશે. કુલ ૮ દિવસ ચાલનારી આ સ્પર્ધાઓ દિવસ અને રાત બંન્ને સમયે યોજાશે.<br /><p>આ સ્પર્ધામાં જવાનો દ્વારા ૪૦૦ મી., ૩૦૦ મી., ૨૦૦ મી. અને ૧૦૦ મી. ના અંતરની સ્પર્ધા યોજાશે. જેમાં જવાનો દ્વારા ટાર્ગેટ પોઇંટ પર ઉભુ કરવામાં આવેલ પુતળા પર નિશાન તાકવાનું હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ફાઇરીંગ રેંજ પર સ્પર્ધા સિવાયના સમયમાં જવાનો ૬૦૦ મી. ના અંતર સુધી પણ ફાઇરીંગનો અભ્યાસ કરતા હોય છે. આ પ્રકારની સ્પર્ધા કરવાનો મુખ્ય ઉદ્દેશ જવાનોમાં રહેલી ફાઇરીંગ કરવાની કળાને નિખારવાનો છે તથા ફાઇરીંગ દરમિયાન જવાનોમાં આત્મવિશ્વાસ વધે તથા મજબુત થાય અને સારા ફાઇરીંગ કરનાર જવાનની અન્ય જવાનોને પ્રેરણા મળે તે માટેની છે. આ પ્રસંગે ૯૯ બટાલીયનના કમાન્ડર આર.પી.એસ.મલીક તથા ડેપ્યુટી કમાન્ડર ઉદયપ્રતાપસિંહ ચૌહાણ તથા અન્ય બટાલીયનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.</p><p><br /></p><h1>પાંથાવાડા માર્કેટયાર્ડમાં હડતાળ</h1> <div id="news_provider">Bhaskar News, Dantiwada, Panthawada</div> <!-- / Page Title --> <div class="uni_txt"> <p>પાંથાવાડા માર્કેટયાર્ડના ચેરમેન સામે નોંધાયેલી ફરિયાદના વિરોધમાં વેપારીઓએ રેલી યોજયા બાદ ખેતીની ઉપજની લે-વેચનું કામ બંધ કરતાં માર્કેટયાર્ડમાં અનાજની બોરીઓના ગંજ ખડકાઇ ગયા છે. જેના કારણે ખેડૂતો તેમજ માર્કેટયાર્ડના શ્રમિકો ભારે મૂશ્કેલીમાં મુકાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.</p><p>પાંથાવાડા ખેતીવાડી ઉત્પન્ના બજાર સમિતિના ચેરમેન રેસાભાઇ પટેલ સહિત પાંચ વેપારીઓ પર બળદેવભાઇ પ્રજાપતીએ રૂ. ૩૮ લાખની ઠગાઇની ફરિયાદ પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જે ફરિયાદ ખોટી હોવાના મુદ્દે વેપારીઓ દ્રારા વિશાળ રેલી યોજી બુધવારે રજૂઆત કરી હતી તેમજ આ કેસ પાછો ખેંચવા માટે સોમવારથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જતાં છેલ્લા ત્રણ દિવસથી માર્કેટયાર્ડમાં અનાજની બોરીઓના ગંજ ખડકાઇ ગયા છે. </p> <p>આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે, ‘માર્કેટયાર્ડમાં વેપારીઓની હડતાળને કારણે ખેતીની ઉપજ વેચવા આવતાં ડીસા, પાલનપુર, ધાનેરા, દાંતીવાડા તથા રાજસ્થાનના ખેડૂતો પારવાર મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે. જેઓ દૂરદૂરથી આવતાં હોવાથી વાહનનું ડબલ ભાડું ચૂકવવું ન પડે તે માટે ખેતીની ઉપજ માર્કેટયાર્ડમાં જ મૂકી રાખતાં લગભગ ૪૦,૦૦૦ કરતા પણ વધુ બોરી અનાજનો ભરાવો થયો છે.<br /></p><p><b>ફરિયાદ ખોટી છે</b></p> <p>‘ચેરમેન સામે ફરિયાદ કરનાર વેપારીએ અગાઉ માર્કેટયાર્ડમાં મોટી ઠગાઇ કરી છે. જેમાં ચેરમેન સામે નોંધાવેલી ફરિયાદ તદ્દન ખોટી છે. જયાં સુધી પોલીસ દ્રારા સી-સમરી નહીં ભરાય ત્યાં સુધી માર્કેટયાર્ડ સંપૂર્ણપણે બંધ રહેશે.’- અજીતસિંહ સી. રાઠોડ, પ્રમુખ, વેપારી એસોસીએશન, પાંથાવાડા માર્કેટયાર્ડ</p><br /><br /><p><b>ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા</b></p> <p> ‘ભાડાની ગાડી કરીને મગફળી લઇને યાર્ડમાં ભરાવવા માટે આવ્યા હતા પરંતુ માર્કેટયાર્ડ બંધ હોવાના કારણે મુશ્કેલીમાં મુકાયા છીએ.’ - વનાજી સોમાજી માળી, ખેડૂત, સોનેરા-રાજસ્થાન</p><br /><br /><p style="font-weight: bold;"><span style="font-size:180%;">લાખો રૂપિયાનો વહેપાર અટકયો </span></p>પાંથાવાડા માર્કેટયાર્ડમાં રોજની ૧૦ હજાર બોરીની આવક થાય છે. પરંતુ વેપારીઓની અચોક્કસ મુદ્દતની હડતાલના કારણે તમામ કામકાજ ઠપ થઇ જતાં લાખો રૂપિયાનો વ્યવહાર અટકી ગયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.</div> <!-- / Full Article Matter --> <!-- / Article Content --> </div> </div> </div>Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-8124813396557590274.post-12951220412558305962009-12-20T02:13:00.000-08:002009-12-20T02:14:01.438-08:00amir khan in Dantiwada<h1>આમિર ખાને ગુજરાતને સરપ્રાઇઝ આપી</h1> <div id="news_provider">Prashant Joshi, Dantiwada</div> <!-- / Page Title --> <div class="uni_txt"><p><span style="font-family:ARIAL UNICODE MS;"><strong><img src="http://www.divyabhaskar.co.in/2009/12/17/images/aamir3_31011.jpg" alt="aamir3_310" title="aamir3_310" vspace="10" width="310" align="left" border="0" height="233" hspace="10" />- ફિલ્મ અભિનેતા શાળામાં બે કલાક રોકાયા: ડાંગીયા નજીકના વિનય મંદિરમાં આમીર ખાને ભોજન, ક્રિકેટ રમીને ભેટસોગાદો આપી</strong><br /><br />કોઇને કલ્પના ન હતી કે, ફિલ્મ અભિનેતા આમીરખાન શાળાનો મહેમાન બનશે. પાલનપુર નજીક આવેલા ડાંગીયા ગામની લોકનિકેતન વિનય મંદિરમાં ગુરુવારે બપોરે અચાનક જ આવી ગયેલા આ ફિલ્મ અભિનેતાને શરૂઆતમાં કોઇ ઓળખી શક્યું નહતું. પરંતુ ઓળખાણ બાદ શાળાના વિદ્યાર્થીઓ સાથે ભોજન લઇને ક્રિકેટ રમ્યા હતા અને ઇંગ્લીશમાં એકે લખેલી સોનાની વીંટીઓની ભેટ આપી હતી.<br /><br />આમીરખાનની ‘થ્રી ઇડિયટ્સ’ ફિલ્મના પ્રચાર માટે અજામાવાયેલા અજ્ઞાતવાસના નુસખાને લઇને દેશમાં અત્યારે આમીરખાને અલ્ટનેટ રીયાલીટી ગેમ નામનો એક સ્પર્ધાત્મક કાર્યક્રમ શરૂ કર્યો છે. જેમાં ખુદ આમીરખાન જુદાજુદા વેશ પલટા કરીને ભારતના જુદાજુદા શહેરોમાં ફરે છે અને છેલ્લે તે શહેર છોડતા પહેલાં એક કાગળ પર પંક્તિમાં પોતે આગળ કયા શહેરમાં જશે તે લખીને કાગળ છોડતા જાય છે. આ સમય દરમિયાન જો કોઇ વ્યક્તિ તેમને ઓળખી લે છે તો તે વ્યક્તિને આમીરખાન વિમાન દ્વારા પોતાના ઘરે ૩૧ ડિસેમ્બરની ઉજવણીમાં બોલાવે છે.<br /><br />આ કાર્યક્રમ અંતર્ગત પાલનપુર નજીક આવેલા ડાંગીયા ગામની લોકનિકેતન વિનય મંદિરમાં ગુરુવારે બપોરે ૧૨-૦૦ વાગ્યાના સુમારે અચાનક કાળુ ટી શર્ટ, જીન્સ પેન્ટ અને શુઝમાં સજજ થઇને આવી પહોંચ્યા હતા. જો કે એકાએક આવી પહોંચેલા આમીરખાનને શાળામાં કોઇ ઓળખી શક્યુ ન હતું. જેથી આચાર્યને પોતાની ઓળખાણ આપી સંસ્થા વિશે માહિતી મેળવી હતી. તેમજ શાળાના ઉદ્દેશો જાણ્યા હતા.<br /><br />તેમણે વિદ્યાર્થીઓને મળવાની ઇચ્છા વ્યક્ત કરતા આમીરખાનને ધોરણ ૭થી ૧૦ના વિદ્યાર્થીઓને મળવા માટે લઇ ગયા હતા. જ્યાં બાળકો સાથે ગપસપ કરી હતી. કેટલાક વિદ્યાર્થીઓને ગીત પણ ગવરાવ્યું હતું. તેમજ આમીરખાનનો ફોટો હંમેશા પોતાની સાથે રાખતા એક વિદ્યાર્થીને ગળે લગાવી વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ કરીને દેશ માટે કામ કરવાની શીખ આપી હતી. તેઓ બાળકો સાથે ક્રિકેટ પણ રમ્યા હતા. અંતમાં એક વિદ્યાર્થીની સાથે તેના ટીફીનમાં ભોજન લીધુ હતું.<br /><br /><img src="http://www.divyabhaskar.co.in/2009/12/17/images/aamir2_31011.jpg" alt="aamir2_310" title="aamir2_310" vspace="10" width="310" align="right" border="0" height="233" hspace="10" />આમીરખાને પોતાની મુલાકાત દરમિયાન શાળાને બે ક્રિકેટના બેટ, દડા અને બે ફૂટબોલ અર્પણ કર્યા હતા અને ૨ વાગ્યાની આસપાસ તે ત્યાંથી નીકળી ગયા હતા. આમ, અંદાજે ર કલાકના સમય દરમિયાન વિદ્યાર્થીઓએ સાથે રહીને આમીરખાન એકાએક ત્યાંથી ગાયબ થઇ ગયા હતા. જો કે તે ત્યાંથી કયાં ગયા તેની કોઇને જાણ નથી.<br /><br />અત્રે ઉલ્લેખનિય છે કે, અલ્ટનેટ રીયાલીટી ગેમ કાર્યક્રમ અંતર્ગત આમીરખાન કુલ ૭ શહેરોમાં જવાના છે. જયાં તે અલગ-અલગ વેશ પલટો કરીને ફરશે. અત્યાર સુધી તેઓ ૫ શહેરોમાં જઇ આવ્યા છે. જેમાં વારાણસીમાં વૃદ્ધનો વેશ ધારણ કરીને ફર્યા બાદ કરીનાકપૂર સાથે મધ્યપ્રદેશના ચંદેરી જિલ્લાના પ્રાનપુર ગામમાં એક હેન્ડલુમ કારીગરના ત્યાં રાત્રી રોકાણ કરીને ભોજન લીધું હતું અને સાડીમાં ભરત ભરવાની કામગીરી શીખ્યા હતા. છેલ્લે કલકત્તા શહેરમાં ફર્યા હતા. જયાં સૌરવ ગાંગુલીના ત્યાં ગયા હતા. જયાં વોચમેને તેમને પ્રવેશ નહતો આપ્યો. બાદમાં સૌરવ ગાંગુલીને બોલાવીને તેના ઘરે ગયા હતા.<br /><br />આમીરખાને પાલનપુર આવતા પહેલા સૌરવ ગાંગુલીના ત્યાં એક કાગળ છોડ્યું હતું. જેમાં લખ્યું હતું કે,<br /><br />કૈસી હૈ યહ ભૂલ ભુલૈયા,<br />સાત દરવાજે ઇસ શહર મેં ભૈયા,<br />કિસસેં જાઉં, કેસે જાઉં,<br />ડરતા હું કહિઁ ખો ન જાઉં,<br />ફુલો કે ઇસ શહર મેં,<br />કયોં ન થોડા વકત બિતાઉ,<br /><br />જો કે તેને પાલનપુર છોડતા પહેલા ડાંગીયા ગામના લોકનિકેતન વિનય મંદિર શાળામાં એક કાગળ છોડ્યું હતું. જેમાં લખ્યું હતું કે,<br /><br />લૈલા કી બર્થડે મેં જાઉં,<br />યા ફરીદ કી શાદી મેં ગાઉં,<br />કોટ પહન કે મેં ઇતરાઉ,<br />યા શેરવાની મેં સજ જાઉં,<br /><br />આમ, આ કાગળના લખાણ પરથી હવે લોકો શોધે છે કે, આમીરખાન હવે કયા શહેરમાં હશે.<br /><br /><strong><img src="http://www.divyabhaskar.co.in/2009/12/17/images/aamir1_31011.jpg" alt="aamir1_310" title="aamir1_310" vspace="10" width="310" align="left" border="0" height="233" hspace="10" />આમીરે મુંબઇ આવવાનું આમંત્રણ આપ્યું</strong><br /><br />પાલનપુર નજીકના ડાંગીયા ગામની લોકનિકેતન વિનયમંદિર શાળામાં આવેલા આમીરખાને કેટલાક લોકોને પોતાના ઘેર આગામી ૨૩ ડિસેમ્બરના રોજ આયોજીત પાર્ટીમાં પધારવા માટેનું નિમંત્રણ પાઠવ્યું હતું. તેમજ તેમને હવાઇ માર્ગે આવવા જવાનો તમામ ખર્ચ પણ આમીરે આપવાનું જણાવ્યું હતું. જેમાં ભરતસિંહ રાજપૂત (આચાર્ય), વિષ્ણુભાઇ પટેલ (શિક્ષક), કરશનભાઇ પ્રજાપતિ(પટાવાળા) તથા તેમનો પુત્ર માધાભાઇ પ્રજાપતિને આમંત્રણ આપ્યું હતું.<br /><br /><strong>ભરતસિંહ રાજપુત (આચાર્ય, લોકનિકેતન વિનય મંદિર, ડાંગીયા)</strong><br /><br />શાળામાં ૧૩ ડિસેમ્બરના રોજ મુંબઇથી એક ફોન આવ્યો હતો. જેમાં સામેના વ્યક્તિએ કહ્યું હતું કે, ‘અમારી એક ટીમ આવતા ૪-૫ દિવસમાં આપની શાળાની મુલાકાત લેશે. પરંતુ કોણ આવશે, કેટલા આવશે કે શા માટે આવશે તેવી કોઇ જાણકારી આપી ન હતી. માટે અમે કંઇ ખાસ નોંધ નહતી લીધી. પરંતુ ગુરુવારના રોજ આમીરખાન સાથે આવેલી ટીમના સભ્યોએ અમને જાણ કરી કે ફોન અમે લોકોએ જ કર્યો હતો.’<br /><br /><strong>મકબુલખાન અબ્બાસખાન ચૌહાણ (વિદ્યાર્થી, ધોરણ-૯)</strong><br /><br />આમીરખાન જયારે અમારા વર્ગમાં આવ્યા ત્યારે મેં તેમને મારી પાસે રહેલો તેમનો ફોટો બતાવ્યો હતો. જે દેખીને તેઓ ખુશ થઇ ગયા હતા અને મને ગળે લગાડીને કીસ કરી હતી. આ ફોટો હું હંમેશા મારી સાથે જ રાખું છું.<br /><br /><strong>ક્રિષ્ણાબેન દલપતભાઇ પ્રજાપતિ (વિદ્યાર્થીની, ધોરણ-૯)</strong><br /><br />આમીરખાને મને ગુજરાતી ગીત ગાવાનું કહ્યું હતું જેમાં મેં તેમને ‘વનમાં બાંધી ઝુંપડી’ ગીત સંભળાવ્યું હતું. ત્યારબાદ તેમને આ ગીત વિશે વિસ્તૃતમાં માહીતી મેળવી હતી.<br /><br /><strong>વિષ્ણુભાઇ બી. પટેલ (સહ શિક્ષક, લોકનિકેતન વિનય મંદિર, ડાંગીયા)</strong><br /><br />આમીરખાને મને પુછયુ હતુંકે તમે કેટલા વર્ષથી શિક્ષક છો અને કયો વિષય ભણાવો છે. ત્યાર બાદ કહ્યું હતું કે તમે ઘણા વર્ષોથી શિક્ષકરૂપે સમાજની સેવા કરો છો તો હું તમને સોનાની વીંટી ભેટમાં આપું છું. જેથી તમે દરરોજ મને યાદ કરો.<br /><br /><img src="http://www.divyabhaskar.co.in/2009/12/17/images/aamir_khan_gujarat_310_011.jpg" alt="aamir_khan_gujarat_310_01" title="aamir_khan_gujarat_310_01" vspace="10" width="310" border="0" height="240" hspace="10" /><br /><br /></span></p></div>Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-8124813396557590274.post-34401714930071672002009-12-20T02:10:00.000-08:002009-12-20T02:12:23.828-08:00Dantiwada in Divya bhaskar<h1>કોલસા કૌભાંડનો પર્દાફાશ</h1> <div id="news_provider">Bhaskar News, Dantiwada</div> <!-- / Page Title --> <div class="uni_txt"><p><b>અંદાજે ૧૫૦ હેકટરમાંથી ૫૦૦૦ થી વધુ વૃક્ષો કપાયાં:એક મહિનાથી કોલસા પાડવાનું ચાલતું હતું: દાંતીવાડા રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.એન.ગોસાઇ તથા રાઉન્ડ ફોરેસ્ટનો સ્ટાફ પણ શંકાના દાયરામાં </b></p><br /><br /><p>બનાસકાંઠા જિલ્લા વન વિભાગ દ્વારા વાવધરામાં આવેલા જંગલ વિસ્તારમાં અગાઉ મળેલી બાતમીના આધારે રેડ પાડતા ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપીને તેમાંથી કોલસા બનાવવાનું કૌભાંડ ઝડપાઇ ગયું હતું. આ અંગે સબ જિલ્લા ફોરેસ્ટ ઓફિસર સી.પી. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ‘દાંતીવાડા તાલુકાના વાવધરા અને ખારા ગામની આસપાસમાં આવેલા ૭૮૩ હેકટર જંગલ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી રાજસ્થાનથી આવેલા મજૂરો દ્વારા બાવળ અને અન્ય વૃક્ષોને કાપીને તેમાંથી કોલસા બનાવવાનું કૌભાંડ આચરવામાં આવતું હતું. </p><br /><br /><p>જેની જાણ જિલ્લા વન વિભાગને થતાં જિલ્લા વન વિભાગના અધિકારીઓની એક ટીમ શુક્રવારે જંગલ વિસ્તારમાં ત્રાટકી હતી. જો કે આ ટીમના સભ્યો આરોપીઓને ઝડપે તે પહેલા તે નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. દરમિયાન જંગલના જુદા વિસ્તારમાં તપાસ કરતાં અંદાજે ૧૫૦ હેકટર જમીનમાંથી ૫ હજારથી વધુ વૃક્ષો કાપીને કોલસા બનાવ્યા હોવાનું બહાર આવવા પામ્યું છે તેમજ ૬૮ બોરી કોલસા, ૬૦ ભઠ્ઠી અને ૨૦૦૦ કવીન્ટલ લાકડું ઝડપાયું છે. </p><br /><br /><p>જે તપાસ હજુ પણ ચાલુ છે. આ કૌભાંડની શંકામાં દાંતીવાડા રેંજ ફોરેસ્ટ ઓફિસર એસ.એન.ગોસાઇ તથા રાઉન્ડ ફોરેસ્ટનો સમગ્ર સ્ટાફ હોવાથી તેમની પૂછતાછ કરાશે.’શુક્રવારની સાંજથી ચાલી રહેલા કૌભાંડની તપાસમાં જિલ્લા વન અધિકારી વાય.એલ.વર્મા, સબ જિલ્લા વન અધિકારી સી.પી.પ્રજાપતિ, સી.એમ.ચૌધરી, કે.એ.દેસાઇ તથા રેંજ ફોરેસ્ટ ઓફિસર આર.એચ.ગઢવી, કે. એન. પ્રજાપતિ, બી.કે.ગોળ તથા જિલ્લા જિલ્લા વન વિભાગનો સ્ટાફ જોડાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.</p><br /><br /><p style="font-weight: bold;"><span style="font-size:180%;">ઓફિસ સીલ કરાઇ</span></p><br /><br /><p>દાંતીવાડા ના વાવધરા જંગલ વિસ્તારમાંથી ઝડપાયેલા ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપીને કોલસા બનાવવાના કૌભાંડના પગલે દાંતીવાડા રેન્જ ફોરેસ્ટ ઓફિસમાં રહેલા કોઇ રેકર્ડ સાથે ચેડા ન થાય તે માટે ઓફિસને સીલ મારવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું</p><p><br /></p><h1>કોલસા કૌભાંડમાં તપાસની માંગ</h1> <div id="news_provider">Bhaskar News, Dantivada</div> <!-- / Page Title --> <div class="uni_txt"><p><b>યોગ્ય તપાસ ન કરાય તો દાંતીવાડા તાલુકા કોંગ્રેસ દ્વારા ગાંધી ચિંઘ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી</b></p><br /><br /><p>દાંતીવાડા તાલુકામાં આવેલા વાવધરા જંગલ વિસ્તારમાંથી જિલ્લા વનવિભાગ દ્વારા ઝડપાયેલા કોલસા કૌભાંડમાં વનવિભાગના એસીએફ દ્વારા અત્યારે તપાસ થઇ રહી છે. ત્યારે દાંતીવાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા યોગ્ય તપાસની માંગણી કરવામાં આવી છે. જો યોગ્ય તપાસ નહીં થાય તો આંદોલન કરવામાં આવશે. તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. </p><br /><br /><p>વાવધરા જંગલમાં પથરાયેલા જંગલ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે વૃક્ષોનું કટિંગ કરી તેમાંથી કોલસા પાડવાનું કૌભાંડ બહાર આવતા આ કૌભાંડ સમગ્ર જિલ્લામાં ચકચારી બની ગયું છે. ત્યારે સમગ્ર કોલસા કૌભાંડમાં કેટલાક વનવિભાગના કર્મચારીઓની નિષ્કાળજી હોવાનું વનવિભાગના અધિકારીએ પણ સ્વીકાર્યા બાદ સંડોવણી પણ છે કે કેમ ? તેની તપાસ હાથ ધરવામાં આવી છે. તેમ વન વિભાગના સૂત્રોએ જણાવ્યું છે.<br /><br />વાવધરાના જંગલમાંથી કોલસા પાડવાની ૪૫થી વધુ ભઠ્ઠીઓ જિલ્લાના વનવિભાગની ઓચિંતી તપાસ દરમિયાન મળી આવતા આ કૌભાંડમાં વનવિભાગના કર્મીઓની સંડોવણી હોવાની આશંકાઓ બળવત્તર બની રહી છે. ત્યારે સમગ્ર કૌભાંડની તપાસ ધીમીગતિએ તેમજ યોગ્ય રીતે ન થતા હોવાનો આક્ષેપ દાંતીવાડા કોંગ્રેસ સમિતિના તાલુકા પ્રમુખે કર્યો છે. તેઓએ કોલસા કૌભાંડમાં કેટલાક વનવિભાગના કર્મીઓ સંડોવાયા હોવાની આશંકા વ્યકત કરીને સમગ્ર બાબતની નિષ્પક્ષ તપાસ કરવી જોઇએ તેમ જણાવ્યું છે.</p><br /><br /><p><b>તો અમે આંદોલન કરીશું...</b><br />વાવધરાના જંગલમાંથી ઝડપાયેલું કોલસા પાડવાનું કૌભાંડ જિલ્લામાં સૌથી મોટુ છે. પરંતુ તેની તપાસ ગોકળગતિએ ચાલી રહી છે. ત્યારે સાચી દિશામાં તટસ્થ તપાસ કરીને તપાસ કરતાં અધિકારીના અહેવાલના આધારે તંત્રએ જવાબદારો સામે પગલાં લેવા જોઇએ. તેમ નહીં કરાય તો અમે ગાંધી ચિંઘ્યા માર્ગે આંદોલન કરીશું.<br />નવીનભાઇ ઠક્કર, (પ્રમુખ, તાલુકા કોંગ્રેસ સમિતિ, દાંતીવાડા)</p></div></div>Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-8124813396557590274.post-59485095279371386482009-12-20T02:01:00.000-08:002009-12-20T02:10:00.191-08:00Press matter in Divya bhaskar from Dantiwada<h1>દાંતીવાડાના શિકરિયામાં હડકાયા કૂતરાએ ૧૨ને બચકાંભયાઁ</h1>ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા<br /><br />દાંતીવાડા તાલુકામાં આવેલા શીકરિયા ગામમાં ગુરુવારના રોજ એક રખડતું કુતરૂ હડકાયું થતાં ગામમાં લોકોને કરડવાનું શરૂ કર્યું હતું. જેમાં શનિવાર સુધીમાં આ કુતરાએ શીકરિયા, નાંદોત્રા ઠાકોરવાસ તેમજ આજુબાજુના ખેતર પરના સાકરબેન હરીભાઇ દલીત, હકાબેન રમેશભાઇ દલીત, રમેશભાઇ, કાંતીભાઇ સોમાજી માળી સહિત ૧૨ જેટલા લોકોને બચકાભયૉ હતા. જેના કારણે ગામમાં ભાગદોડ મચી જવા પામી હતી. જો કે શીકરિયા ગામના કેટલાક લોકોએ આ કુતરાને પકડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ, તે પકડાયું નથી. જેના કારણે હજુ પણ ગામના લોકોમાં ભય ફેલાયો છે. જે વ્યક્તિઓને હડકાયું કુતરૂ કરડયું હતું. તે પૈકી પાંચ વ્યક્તિએ જેગોલ પ્રા. આ. કેન્દ્રમાં સારવાર લીધી હતી.<br /><br /><h1>ગૌ ગ્રામયાત્રાના સ્વાગતની તૈયારી</h1><br />ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા<br /><br />હરિયાણાના કુરૂક્ષેત્ર ખાતેથી પ્રારંભ થયેલી વશિ્ર્વમંગલ ગૌ ગ્રામ યાત્રા આગામી રર ડિસેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લામાં પ.પૂજય શંકરાચાર્ય શ્રી રાઘવેશ્ર્વર ભારતી સ્વામીજી મહારાજ સાથે પધારી રહી છે. જેને આવકારવા માટે સમગ્ર જિલ્લામાં તડામાર તૈયારીઓ શરૂ થઇ છે.<br /><br />સમગ્ર દેશમાં સંતો મહંતોની આગેવાનીમાં ગઇ વજિયાદશમીના દિવસે કુરૂક્ષેત્ર ખાતેથી ગૌ ગ્રામ અને સજીવ ખેતીને લક્ષ્યમાં રાખીને તેમજ ગાયનેઁ રાિષ્ટ્રય પ્રાણી જાહેર કરવા માટે થઇને ૫૦ કરોડ હસ્તાક્ષર કરાવવાના સંકલ્પ સાથે શરૂ થયેલી વશિ્ર્વમંગલ ગૌ ગ્રામ યાત્રા છેલ્લા ૮૩ દિવસમાં ભારતના ૮૦ થી વધુ શહેરોમાં ભ્રમણ કરીને આગામી રર ડિસેમ્બરના રોજ પાટણથી ડીસા ખાતે પ્રવેશ કરશે. ત્યારબાદ આ યાત્રા ડીસાથી પાલનપુર, અમીરગઢ થઇને રાજસ્થાનમાં પ્રવેશ કરશે. આ યાત્રા દરમિયાન પ.પૂજય શંકરાચાર્ય શ્રી રાઘવેશ્ર્વર ભારતી સ્વામીજી મહારાજ અને અન્ય સંતો મહંતોની ઉપસ્થિતીમાં ડીસા અને પાલનપુર ખાતે વિરાટ જાહેર સભા યોજાનાર છે. આ મુખ્ય યાત્રા કુલ ૧૦૮ દિવસમાં ર૦ હજાર કી.મી. પરીભ્રમણ કરીને દેશના રપ૦ થી પણ વધુ શહેરોમાં વિરાટ જાહેર સભાઓ તેમજ સંપર્ક કરશે.<br /><br /><br /><br /><span style="font-size:130%;"><span style="font-weight: bold;">ગાયને માતાનો દરજો આપનાર દેશમાં શરમજનક હાલત</span></span><br /><br />જેમાં ૩૩ કરોડ દેવતાનો વાસ છે એ ગાયને ભારતીય સંસ્કૃતિમાં માતાનો દરજજો આપવામાં આવ્યો છે. પરંતુ આ દેશમાં ‘માતા’ની સ્થિતી શરમજનક છે. ગાય અપમાનીત દશામાં જીવી રહી છે અને મરી રહી છે. જેના કેટલાક પુરાવા અહીં છે. જેમાં ભારતમાં ૪૦૦૦ ગૌ શાળાઓ, ૩૬૦૦૦ કતલખાના, આઝાદી બાદ ૮૦ ટકા ગૌ વંશ નષ્ટ થયો.,ભારત-બાંગ્લાદેશ સરહદ પર ૧૫૦ અબજ રૂપિયાના પશુધનની ચોરી થઇ રહી છે.,૮૦ ગૌ વંશની જાતી ધરાવતા દેશમાં આજે માત્ર ૩૩ જાતીઓજ બચી છે.,ગૌ વંશની ર૦ જાતીઓ નામશેષ થઇ.,ભારતમાં ગાયના ચામડાનો નિકાસ ૬.૫ હજાર કરોડ રૂપિયાનો વેપાર.૧૯૫૧માં એક હજાર માણસે ૮૦૦ પશુઓ હતા.જયારે આજે માત્ર ૪૦૦.<br /><br /><h1>પાંથાવાડામાં લોકદરબારમાં દબાણનો મુદ્દો ચમકયો</h1>ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા<br /><br />તાલુકાના પાંથાવાડામાં સોમવારે સવારે જિલ્લા પોલીસવડા હરિકૃષ્ણ પટેલના અધ્યક્ષ સ્થાને લોક દરબાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લોકોએ પાંથાવાડા બસ સ્ટેન્ડ વિસ્તારમાં શૌચાલય બનાવવા, ગામમાં થયેલા બિનઅધિકૃત દબાણો દૂર કરવાની રજુઆત કરી હતી. આ અંગે જિલ્લા પોલીસ વડા હરિકૃષ્ણ પટેલે જણાવ્યું હતું કે, ‘બસ સ્ટેન્ડ વિસ્તારમાં શૌચાલય બનશે અને તેની સામે આવતા તમામ અવરોધો દૂર કરાશે. લોકદરબાર કાર્યક્રમમાં માજી સરપંચ રમેશભાઇ ઘાડીયા, ડેલીગેટ હંસાજી ગોવલાણી, ડેપ્યુટી સરપંચ નારણસિંહ દેવડા, હંજારીમલ મેવાડા, મણીલાલ ત્રિવેદી, ભરતભાઇ ત્રિવેદી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.<br /><br /><h1>દાંતીવાડા તાલુકાના ગોઢ ગામે પુરવઠા તંત્રના દરોડા</h1>ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા<br /><br />બનાસકાંઠા જિલ્લા પુરવઠા તંત્રની ટીમે સોમવારે મોડી સાંજે દાંતીવાડા તાલુકાના ગોઢ ગામે ઓચિંતો દરોડો પાડી લાખો રૂપિયાનો બિનઅધિકૃત રાયડાનો જથ્થો ઝડપી લેતાં ભારે અફડા-તફડી મચી ગઇ હતી. જેની મોડી રાત્રિ સુધી તપાસ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.<br /><br />બનાસકાંઠા જિલ્લા પુરવઠા તંત્ર ઇન્સ્પેકટર એન.એચ. પરમારે જણાવ્યું હતું કે, ‘દાંતીવાડા તાલુકાના ગોઢ ગામે એક શખ્સને ત્યાં બિનઅધિકૃત રાયડો હોવાની બાતમી મળતાં ઇન્સ્પેકટર એન.સી. રાજગોર અને એચ.એન. પરમાર સ્ટાફ સાથે ઓચિંતી તપાસ કરી હતી. જે દરમિયાન અંદાજે રૂ. ૧,૯૦,૦૦૦ ની કિંમતની ૪૦૦ થી પણ વધુ બોરી બિનહિસાબી રાયડાનો જથ્થો ઝડપાઇ જવા પામ્યો હતો. જેની તપાસ સોમવારે મોડી રાત્રી સુધી હાથ ધરવામાં આવી છે. જો કે આ અંગે ઇસમે જણાવ્યું હતું કે, ‘આ જથ્થો અમે છ ભાઇઓએ પોતાના ખેતરમાં ગયા વર્ષે વાવ્યો હતો. ગયા વર્ષે સારો ભાવ ન હોવાના કારણે અમે આ જથ્થો સંગ્રહી રાખ્યો હતો.’<br /><br /><h1>બઢતી મુદ્દે કર્મીઓ ઉપવાસ પર</h1>ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા<br /><br />દાંતીવાડાની સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી ખાતે વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓને યુનિ. ના સતાધીશો દ્વારા ખેતીવાડી અધિકારીમાંથી મદદનીશ પ્રાધ્યાપક સંવર્ગમાં બઢતી ન અપાતા સોમવારથી પ્રતીક ઉપવાસ યોજી આંદોલન શરૂ કર્યું છે. જેમાં સત્તાધીશો યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આમરણાંત ઉપવાસ ઉપર જવાની કર્મચારીઓ દ્વારા ચિમકી ઉચ્ચારવામાં આવી છે.<br /><br />દાંતીવાડાની સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી ખાતે ખેતીવાડી અધિકારી તરીકે છેલ્લા ૨૦ વર્ષથી ફરજ બજાવતા ૫૫ થી વધુ કર્મચારીઓને રાજય સરકારના નીતિ નિયમ મુજબ મદદનીશ પ્રાધ્યાપક તથા મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક તરીકે બઢતી ન અપાતા આ કર્મચારીઓ તા. ૧૦ થી ૧૩ ડિસેમ્બર સુધી કાળી પટ્ટી ધારણ કરી કામથી અળગા રહી આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. તેમ છતાં પણ યુનિ. તંત્ર દ્વારા કોઇ નિર્ણય ન લેવાતા સોમવારથી પ્રતીક ઉપવાસ શરૂ કયૉ હતા.<br /><br />સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકાર દ્વારા ૪ યુનિ. અલગ કરવામાં આવી. ત્યારે આ કૃષિ યુનિ. માં ખેતીવાડી અધિકારી તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને મદદનીશ પ્રાધ્યાપક સંવર્ગમાં બઢતી આપવા ઠરાવ કરવામાં આવ્યો હતો. જેનો અમલ કરીને જુનાગઢ, આણંદ અને નવસારી કૃષિ યુનિવર્સિટીના તમામ ખેતીવાડી અધિકારીઓમાંથી માત્ર ૧૫ અધિકારીઓને જ મદદનીશ પ્રાધ્યાપક તરીકે બઢતી આપવામાં આવી છે. જયારે બાકીના કર્મચારીઓને કોઇ કારણોસર આ લાભથી વંચિત રાખવામાં આવ્યા છે. જો કૃષિ યુનિ. દ્વારા આ કર્મચારીઓને પણ રાજય સરકારના ઠરાવનો લાભ આપીને બઢતી આપવામાં આવે, તો કર્મચારીઓનો ૨૦ વર્ષનો સંશોધન, શિક્ષણ તથા વિસ્તરણનો અનુભવ બાકીના કર્મચારીઓને પણ મળી રહેશે. આ ૫૫ કર્મચારીઓ હાલમાં વેતન તો મદદનીશ પ્રાધ્યાપક કક્ષાનું જ મેળવતા હોઇ રાજય સરકારની તજિોરી પર પણ વધુ કોઇ નાણાંકીય બોજો પડવાનો નથી માટે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સત્તાધશિોએ આ કર્મચારીઓને તેમના લાભ આપવા જોઇએ. આ અંગે ખેતીવાડી અધિકારી મંડળના કન્વીનર જશવંતભાઇ પટેલે જણાવ્યું હતું કે, જો કૃષિ યુનિવર્સિટીના સત્તાધશિો દ્વારા ૨૧ ડિસેમ્બર પહેલાં કોઇ યોગ્ય નિર્ણય નહીં આવે, તો અમે આમરણાંત ઉપવાસ પર જઇશું. તેમજ અમારા આ આંદોલનને કૃષિ યુનિવર્સિટીના તમામ મંડળોએ સમર્થન જાહેર કરેલ છે.<br /><br /><h1>દાંતીવાડામાં સ્વાઇન ફ્લૂની એન્ટ્રીથી ફફડાટ</h1><br /><div class="uni_txt"><p>ભાસ્કર ન્યૂઝ .દાંતીવાડા<br /><br />બનાસકાંઠા જિલ્લામાં સ્વાઇન ફ્લૂના પગલે બે વ્યક્તિઓના મોત નપિજયા છે. ત્યારે શિયાળાની ઋતુમાં સ્વાઇન ફ્લૂનો પ્રકોપ વધી રહ્યો છે. દાંતીવાડા તાલુકામાં આવેલી દાંતીવાડા કૃષિ યુનિ.માં અભ્યાસ કરતી એક યુવતીને શંકાસ્પદ સ્વાઇન ફ્લૂ થયો હોવાનું જાણવા મળ્યું છે. જો કે યુવતીને સમયસર સારવાર મળતાં તે ભયમુકત હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.દાંતીવાડા તાલુકામાં આવેલી દાંતીવાડા કૃષિ યુનિ. માં અભ્યાસ કરતી એક યુવતી છેલ્લા ઘણા સમયથી બીમાર રહેતા, તેનું મેડીકલ ચેક-અપ કરવામાં આવ્યું હતું. જેમાં તેને સ્વાઇન ફ્લૂ પોઝીટીવ આવતા તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જો કે સમયસર સારવાર મળતાં યુવતીની તબિયતમાં સુધારો થયો હતો.<br /><br />આ તેમ છતાં પણ તબીબો દ્વારા ભવિષ્યમાં ન થાય તે માટે જરૂરી સારવાર આપવામાં આવી હતી.<br /><br />જો કે, સૂત્રોના જણાવ્યા મુજબ સ્વાઇન ફ્લૂ થયેલ યુવતીનું સ્વાસ્થ્ય સારૂ થઇ જતા તેને બુધવારના રોજ અમદાવાદ સિવિલમાંથી રજા આપવામાં આવી હતી. આ અંગે યુનિ. ના વિધ્યાર્થી હાદિgક વાઘેલાએ જણાવ્યું હતું કે, અત્યારે શરદી-ખાંસી થતી હોવાના કારણે સ્વાઇન ફ્લૂ હોવાની સતત િંચતા રહે છે.<br /><br />જો તંત્ર દ્વારા આ અંગેની સાચી માહિતી આપવા માટે થઇને એક વિભાગ શરૂ કરાય તો સાચી બાબત ધ્યાનમાં આવે.<br /><br /><br /><br /><span style="font-size:130%;"><span style="font-weight: bold;">જોધપુરના સેમિનારમાં ચેપ લાગ્યો હોવાની સંભાવના</span></span><br /><br />યુવતી તથા તેની સાથે અન્ય ત્રણ વિધ્યાર્થીઓ પણ જોધપુર મુકામે એક સેમીનારમાં ભાગ લેવા ગયા હતા. જેમાંથી પરત આવતા તે બીમાર પડી હતી. જો કે પાલનપુર સિવિલ દ્વારા અન્ય વિધ્યાર્થીઓની તબીબી તપાસ કરવામાં આવતા સ્વાઇન ફ્લૂ જણાયો ન હતો.<br /><br /><br /><br /><span style="font-size:130%;"><span style="font-weight: bold;">કોન્ફરન્સમાં જઇ આવતા કર્મીઓની તબીબી તપાસ જરૂરી</span></span><br /><br />દાંતીવાડા કૃષિ યુનિ. ના ઘણા બધા ઓફિસરો, વૈજ્ઞાનિકો તેમજ વિધ્યાર્થીઓ અવાર-નવાર વિવિધ સેમીનાર અને કોન્ફરન્સમાં ભાગ લેવા માટે અન્ય રાજયોમાં જતા હોય છે. માટે સ્વાઇન ફ્લૂ થવાની ભીતિ વધુ રહે છે. જેથી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કૃષિ યુનિ. માં સ્વાઇન ફ્લૂ અંગેની માહિતી અને તબીબી તપાસ માટે થઇને અલાયદો વિભાગ શરૂ કરવાનું પણ લોકો જણાવી રહ્યા છે.</p><h1>ગાયને બચાવવા દાંતીવાડામાં ‘મશિન એન્ટી પ્લાસ્ટીક’ શરૂ</h1><br /><div class="uni_txt"><p>ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા<br /><br />દાંતીવાડા કોલોની અને આસપાસના વિસ્તારોમાં ફરતી ગાયોના પેટમાં ખુબ મોટા પ્રમાણમાં આ પ્રકારના પ્લાસ્ટીક જવાના કારણે કેટલીક ગાયોના મોત પણ નપિજયા છે. જેથી એનીમલ વેલ્ફેર ફાઉન્ડેશન, બનાસકાંઠા અને ભાઇ-ભાઇ ગ્રુપના સંયુકત ઉપક્રમે જીવદયા પ્રેમીઓ દ્વારા આવી રખડતી ગાયોને બચાવવા માટે થઇને ‘મીશન એન્ટી પ્લાસ્ટીક’ શરૂ કરાયું છે. જેમાં આવી ગાયોના ઓપરેશન કરીને તેના પેટમાંથી પ્લાસ્ટીક બહાર કાઢવામાં આવે છે.</p></div> </div> <!-- / Full Article Matter --> <!-- / Article Content -->Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-8124813396557590274.post-4157567512586581762009-07-08T11:39:00.001-07:002009-07-08T11:39:35.732-07:00કૃષિ યુનિ. માં ગુજરાત સ્થાપના દિન ઉજવાયો<p><br /></p> <p>દાંતીવાડા : ૧ મે ના રોજ સમગ્ર ગુજરાતમાં ગુજરાત રાજયનાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં શુક્રવારના રોજ કૃષિ યુનિ. દ્વારા સરદાર સ્મૃતિ કેન્દ્ર ખાતે આઇ.આઇ.એમ. ના પ્રાઘ્યાપક પદ્મશ્રી પ્રો. અનીલ ગુપ્તાનું ‘ગુજરાતમાં કષિ વિકાસ’ વિષય પર વ્યાખ્યાન યોજાયું હતું. જેમાં યુનિ. ના કુલપતી ડૉ. આર.સી. મહેશ્વરી, રજીસ્ટ્રાર ડૉ. એચ.એન. ખેર, વિવિધ કોલેજના આચાર્ય, પ્રોફેસરો તથા વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શુક્રવારના રોજ ભાઇ-ભાઇ ગ્રુપ દ્વારા પણ યુનિ. માં ગુજરાત સ્થાપના દિનની ઉજવણી કરાઈ હતી.</p>Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-8124813396557590274.post-42912626820675850642009-07-08T11:38:00.001-07:002009-07-08T11:38:41.046-07:00ગુંદરી હાઈવે રકતરંજિત બન્યો : છનાં મોત<h1 class="headline">ગુંદરી હાઈવે રકતરંજિત બન્યો : છનાં મોત</h1> <!-- byline --> <div class="byline"> <div class="dots"><img src="http://www.divyabhaskar.co.in/images/dot_h.gif" alt="" width="3" height="1" /></div> <div id="author" style="float: left;"><strong>Bhaskar News, Dantivada<br /></strong></div> <div id="pubDate" style="float: right;">Thursday, July 24, 2008 22:32 [IST]</div> <div class="dots" style="clear: both;"><img src="http://www.divyabhaskar.co.in/images/dot_h.gif" alt="" width="3" height="1" /></div> </div> <p>દાંતીવાડા તાલુકાના ગુંદરી ચેકપોસ્ટ નજીક હાઇવે પર ગુરુવારે સવારે જીપ અને ટ્રક વરચે સજાર્યલા ગમખ્વાર અકસ્માતમાં છ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત નીપજયા હતા. જયારે એકને ઇજા થતાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને વાહનોને છૂટા પાડવા જે.સી.બી. મશીનોની મદદ લેવી પડી હતી. </p> <p>આ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે ફરાર થઇ ગયેલા ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાંથાવાડા પોલીસ મથકના પી.એસ.ઓ. બાબુલાલે જણાવ્યું હતું કે ‘દાંતીવાડા તાલુકાના ગુંદરી ચેકપોસ્ટ નજીક રાજસ્થાન જતાં હાઇવે પર ગુરુવારે સવારના સુમારે પાંથાવાડાથી મુસાફરો ભરી જીપ નં. આરજે-૨૪-ટી-૧૧૯૬ રાજસ્થાન તરફ જઇ રહી હતી. </p> <p>ત્યારે સામેથી પૂરઝડપે આવી રહેલી ટ્રક નં. એચઆર-૫૫-૨૪૨૪ ધડાકાભેર જીપ સાથે અથડાતાં ગુંદરી હાઇવે રકતરંજિત બની ગયો હતો અને જીપમાં બેઠેલા છ મુસાફરોની મરણચીસોથી વાતાવરણમાં કરુુણતા છવાઇ ગઇ હતી. દુઘટર્નાને પગલે આજુબાજુમાંથી દોડી આવેલા લોકો તેમજ આરટીઓ ચેકપોસ્ટના કર્મીઓએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. </p> <p>જૉ કે, ફૂરચા ઉડી ગયેલી જીપ અને ટ્રક સામસામે ભીડાઇ ગયા હોવાથી બે જે.સી.બી. મશીનો દ્વારા અકસ્માતગ્રસ્ત વાહનો છૂટા કરાયા હતા અને વાહનોમાં ફસાયેલા કમનશીબ મૃતકોના એક પછી એક મૃતદેહોને બહાર નીકાળવામાં આવ્યા ત્યારે વાતાવરણ ભારેખમ બની ગયું હતું. જયારે એક ઇજાગ્રસ્ત મુસાફરને ૧૦૮ મોબાઇલવાન દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. </p> <p>અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતને પગલે જિલ્લા પોલીસવડા ડી.એન. પટેલ, પી.એસ.આઇ. ડી.એમ. ચૌહાણ, જયારે ડી.વાય.એસ.પી. બી.બી. પટેલ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મૃતકોના સ્વજનોને સાંત્વના આપી હતી. જયારે છ મૃતકોની લાશનું પાંથાવાડા પી.એચ.સી. ના ડૉ. એસ.આર. યાદવે પોસ્ટમોર્ટમ કરીને વાલી વારસોને લાશ સોંપી હતી. </p> <p>આ અંગે મૃતકોના વાલીવારસોએ જણાવ્યું હતું કે ‘આ ઘટનામાં મોતને ભેટેલા તમામ મૃતકો સામાન્ય સ્થિતિના હોવાથી સરકારી સહાય મળવી જૉઇએ.’ આ અંગે સમશેરખાન હાજીનુરમહંમદ મુસલમાન (રહે. મન્ડાર, રાજસ્થાન)એ પાંથાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે નાસી છૂટેલા ટ્રક ચાલક સામે ગુનો નોંધી પી.એસ.આઇ. ડી.એન. ચૌધરી વધુ તપાસ ચલાવી રહ્યા છે.</p>Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-8124813396557590274.post-47510081519263447442009-07-08T11:37:00.001-07:002009-07-08T11:37:52.775-07:00પિયરમાં ન જવા દેતાં પરિણીતાએ ડેમમાં મોતની છલાંગ લગાવી<h1 class="headline">પિયરમાં ન જવા દેતાં પરિણીતાએ ડેમમાં મોતની છલાંગ લગાવી</h1> <!-- byline --> <div class="byline"> <div class="dots"><img src="http://www.divyabhaskar.co.in/images/dot_h.gif" alt="" width="3" height="1" /></div> <div id="author" style="float: left;"><strong>Bhaskar News, Dantivada</strong></div> <div id="pubDate" style="float: right;">Monday, January 12, 2009 00:18 [IST]</div> <div class="dots" style="clear: both;"><img src="http://www.divyabhaskar.co.in/images/dot_h.gif" alt="" width="3" height="1" /></div> <iframe id="a2b0cc06" name="a2b0cc06" src="http://ads.indiainfo.com/www/delivery/afr.php?zoneid=110" framespacing="0" scrolling="no" width="468" frameborder="no" height="15">&lt;a href='http://ads.indiainfo.com/www/delivery/ck.php?n=a7aed65a' target='_blank'&gt;&lt;img src='http://ads.indiainfo.com/www/delivery/avw.php?zoneid=110&amp;amp;n=a7aed65a' border='0' alt='' /&gt;&lt;/a&gt;</iframe><br /> </div> <p>દાંતીવાડાની પરિણીતાને તેના સાસરીયાઓ દ્વારા પિયર જવા દેવામાં ન આવતાં પરિણીતાએ રવિવારે સવારે દાંતીવાડા ડેમમાં કુદી પડી મોતને વ્હાલું કરતાં ચકચાર મચી જવા પામી હતી.</p> <p>સદ્ધિપુર ગામની આરતીબેન કુવાચીના લગ્ન આજથી ૭ માસ અગાઉ દાંતીવાડાના વિક્રમ સાથે થયા હતા. લગ્ન બાદ આરતીએ પિયર જવા માટે અનેકવાર તેના સાસરીયાઓએ કહેવા છતાં તેને પિયરમાં જવા ન દેતાં આરતીબેન (ઉ.વ.૧૯)એ રવિવારે વહેલી સવારે દાંતીવાડા ડેમના ગેટ નં.૧૦ ઉપરથી મોતની છલાંગ મારી જીવન ટુંકાવી દીધુ હતું. આ અંગે ડેમ સાઇડના ફરજ પરના ચોકીદાર એન.જે.પરમારે જણાવ્યું હતં કે ‘આજે સવારે ૮.૦૦ વાગ્યાની આસપાસ આ મૃતક બહેન ડેમ પર અવ્યા હતા. </p> <p>જેમની વર્તણુકમાં અજુગતું લાગતું હતું અને જોતજોતામાં તેઓએ ગેટ નં.૧૦ નજીક ડેમના પાળા પરથી છલાંગ લગાવી હતી. આ ઘટનાની જાણ થતાં રામનગરના તરવૈયા ભવરસીંગ વાધેલા, અભેસીંગ વાધેલા, પ્રવીણસીંગ વાધેલા, ચુનીલાલ શંકરસીંગ વાધેલા તાબડતોડ ડેમ પર પહોંચી ગયા હતા અને ડેમમાં આરતીબેનની શોધખોળ શરૂ કરી હતી. </p> <p>જે દરમિયાન ડેમમાંથી આરતીબેન મૃત હાલતમાં મળી આવતાં તેમની લાશને ડેમમાંથી ૯.૩૦ કલાકે બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ મતક મહિલાની લાશનું જેગોલ પી.એચ.સી. ખાતે પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. આ અંગેની ફરીયાદ પાંથાવાડા પોલીસ સ્ટેશને નોંધાતા પી.એસ.આઇ. એન.ડી.ચૌધરી આગળની તપાસ ચલાવી રહ્યા છે.</p>Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-8124813396557590274.post-61186377068584054652009-07-08T11:35:00.000-07:002009-07-08T11:37:00.762-07:00દાંતીવાડા વેટરનરી કોલેજના વિધાર્થીઓ આંદોલનના માર્ગે<h1 class="headline">દાંતીવાડા વેટરનરી કોલેજના વિધાર્થીઓ આંદોલનના માર્ગે</h1> <!-- byline --> <div class="byline"> <div class="dots"><img src="http://www.divyabhaskar.co.in/images/dot_h.gif" alt="" width="3" height="1" /></div> <div id="author" style="float: left;"><strong>Bhaskar News, Dantivada</strong></div> <div id="pubDate" style="float: right;">Saturday, November 22, 2008 00:00 [IST]</div> <div class="dots" style="clear: both;"><img src="http://www.divyabhaskar.co.in/images/dot_h.gif" alt="" width="3" height="1" /></div> </div> <p>સરદાર કષિનગર દાંતીવાડા કૃષિ યુનિ.ની વેટરનરી કોલેજના છાત્રોએ વેટરનરી સંશોધન સંસ્થાની માગણીને ચાલુ રાખી આજે શૈક્ષણિક કાર્ય બંધ કરી રેલી યોજી અને આવેદનપત્ર આપ્યું હતું.</p> <p>છેલ્લા કેટલાય સમયથી ભારતની તમામ વેટરનરી કોલેજના વિધાર્થીઓ વેટરનરી સંશોધન સંસ્થા સ્થાપવા માટે જુદાજુદા પ્રકારે આંદોલન ચલાવી રહ્યા છે. જેમાં આજરોજ ઓલ ઇન્ડિયા વેટરનરી સ્ટુડન્ટ એસોસિયેશનના નેજાહેઠળ ગુજરાતની આણંદ અને દાંતીવાડા વેટરનરી કોલેજના વિધાર્થીઓએ આઇ.સી.વી.આર. સ્થાપવાની માગ સાથે આજે એક દિવસ માટે કોલેજનું શૈક્ષણિક કાર્ય બંધ કર્યું હતું. </p> <p>દાંતીવાડા વેટરનરી કોલેજના વિધાર્થીઓએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી યુનિ. ના વિધાર્થી કલ્યાણ પ્રવતીના નિયામક ડૉ. વીરસિંગને આવેદનપત્ર આપ્યું હતું. આ અંગે દાંતીવાડા વેટરનરી કોલેજના જનરલ સેક્રેટરી નિખિલ પટેલે જણાવ્યું હતું કે, આ આંદોલન ઇઝ્ઝતનગર વેટરનરી કોલેજથી શરૂ થયું છે. </p> <p>જે પાંચ દિવસથી ઉપવાસ પર બેઠેલા બે વિધાર્થીઓની તબિયત ગઇકાલે લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા તે છતાં પણ કેન્દ્ર સરકાર આ બાબતે કોઇ જ નિર્ણય લેતી નથી. </p> <p>માટે આજે ઓલ ઇન્ડિયા વેટરનરી સ્ટુડન્ટ એસોસિયેશનના આદેશથી અમે આજે હડતાલ પાડી છે. અને જો આગામી સમય સુધી કેન્દ્ર સરકાર આ અંગે કંઇ જ નિર્ણય નહીં લે તો ભારતની બધી જ વેટરનરી કોલેજના વિધાર્થીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી જવાના છે.</p>Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-8124813396557590274.post-70762739517024565562009-07-08T11:34:00.000-07:002009-07-08T11:35:11.518-07:00દાંતીવાડા જળાશયમાં પાણી સંગ્રહ શકિતમાં ભારે ઘટાડો<h1 class="headline">દાંતીવાડા જળાશયમાં પાણી સંગ્રહ શકિતમાં ભારે ઘટાડો</h1> <!-- byline --> <div class="byline"> <div class="dots"><img src="http://www.divyabhaskar.co.in/images/dot_h.gif" alt="" width="3" height="1" /></div> <div id="author" style="float: left;"><strong>Bhaskar News, Dantivada</strong></div> <div id="pubDate" style="float: right;">Thursday, July 31, 2008 20:22 [IST]</div> <div class="dots" style="clear: both;"><img src="http://www.divyabhaskar.co.in/images/dot_h.gif" alt="" width="3" height="1" /></div> </div> <p>બનાસકાંઠા- પાટણ જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા જળાશય યોજનામાં ચોમાસાના પાણી સાથે ઘસડાઇને આવતી માટી-કાંપના કારણે બંધની સ્ટોરેજ કેપેસીટીમાં ધટાડો થયો છે. બનાસકાંઠામાં પસાર થતી બનાસનદી ઉપર દાંતીવાડા જળાશય યોજના ૧૯૬૫-૬૬માં કાર્યરત થઇ હતી. </p> <p>જેનાથી દાંતીવાડા તાલુકાના ૩ ગામોમાં ૯૩૬ હેકટર, પાલનપુર તાલુકાના ૧૯ ગામોમાં ૬૩૨૪ હેકટર, ડીસા તાલુકાના ૩૧ ગામોમાં ૧૫૨૯૧ હેકટર, કાંકરેજ તાલુકાના ૮ ગામોમાં રપ૮૩ હેકટર, પાટણ તાલુકાના ૪૬ ગામોમાં ૧૯૦૪૦ હેકટર અને સિઘ્ધપુર તાલુકાના ૩ ગામોમાં ૬૪૯ હેકટર જમીનમાં સિંચાઇનો લાભ મળે છે. દાંતીવાડા જળાશયની જળસંગ્રહ શકિત કુલ ૪૬૪.૭૧ મીટર છે. </p> <p>જીવંત સંગ્રહ શકિત ૪૪૪.૭૧ મીટર, મૃત સંગ્રહ શકિત ૧૯.૬૮ મીટર જયારે પૂર્ણ ભરાયેલા જળાશયોનો ધેરાવો ૪૬.૭૪ ચો.મીટર છે. જૉકે, જળાશય કાર્યરત થયું ત્યારથી તેમાં નદીના પાણી સાથે ઘસડાઇને આવતી માટી અને કાંપના કારણે બંધની પાણી સંગ્રહ શકિતમાં ઘટાડો થયો છે. </p> <p>આ અંગે નાયબ કાર્યપાલક ઇજનેર જી.એચ.પટેલે જણાવ્યું હતું કે, ‘દર ચોમાસે વરસાદી પાણી સાથે ઘસડાઇને આવતી માટી અને કાંપને બહાર કાઢવા માટે કોઇ પ્રયાસ હાથ ન ધરાયો હોવાથી સ્ટોરેજ કેપેસીટી ૧૫થી ૨૦ ટકા ઘટી ગઇ છે’. આ અંગે વર્ક આસિ. હિતેન્દ્ર એન. ઠાકરે જણાવ્યું હતું કે ‘રાજય સરકાર ચેકડેમો, તળાવો બનાવવાની યોજના સાથે જળાશયોમાંથી કાંપ-માટી બહાર કાઢવાની યોજના અમલી બનાવે તો તેમાં પાણીનો સંગ્રહ વધારીને વધુ વિસ્તારને પિયતનો લાભ આપી શકાય તેમ છે.’</p> <p><b>જળાશયના બાંધકામમાં ૧૬ ગામોની જમીન ડૂબમાં ગઇ હતી</b></p> <p>દાંતીવાડા જળાશય બાંધકામ માટે રાવળાવાસ, માળીવાસ, રામસીડા(છાપરા), વડવસ, નાની ભટામલ, જૂઓળ, રાણાવાસ, ચેખલા, રામપુરા, અરણીવાડા, કરઝાને પુન: વસવાટ કરાવવામાં આવ્યો છે. જયારે જૉરાપુરા,ડેરી, બાટાવાડા, આવલ,રાજપૂરીયા ગામોની જમીન ડૂબમાં ગયેલી હતી. જેમાં ખેડાણ લાયક ૨૧૪૧.૪૬ હેકટર, નદીના તળિયાની ૯૪૯ હેકટર અને સરકારી, પડતર, ખરાબાની ૧૦૬૧.૩૪ હેકટર જમીનનો સમવેશ થાય છે.</p> <p>આ વિસ્તારના ખેડૂતો જળાશયમાં ભરાયેલા માટી-કાંપને પોતાના ખર્ચે ખેતરોમાં લઇ જવા તૈયાર છે. જૉ સરકાર આ માટે મામુલી રોયલ્ટી ભરવાનું રાખે તો સરકારને આવક થાય અને જળાશયની સ્ટોરેજ કેપેસીટી વધારી શકાય.’ -હાથીભાઈ ચૌધરી, ખેડૂત, નીલપુર</p> <p>દાંતીવાડા જળાશયમાં ભરાયેલી માટી-કાંપ જો ખેડૂત પોતાના ખેતરમાં પાથરે તો આ કાંપના કારણે ખેડૂતની જમીન આપોઆપ ફળદ્રુપ થઇ શકે છે અને ખેડૂતે મોંઘા ભાવના સેન્દ્રીય ખાતર વાપરવાની કોઇ જરૂરિયાત રહેતી નથી. આ કાંપમાં ભરપૂર પ્રમાણમાં પોષકતત્વો હોવાથી એકવાર ખેતરમાં નાંખવાથી લાંબા સમય સુધી સેન્દ્રીય ખાતરની જરૂરિયાત રહેતી નથી.’ -ડૉ.આર.એલ.પટેલ, પ્રો.કૃષ યુનિ.દાંતીવાડા</p>Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-8124813396557590274.post-82803666731051169812009-07-08T11:33:00.000-07:002009-07-08T11:34:12.410-07:00મડાણાનો શિવો અને મંગુ : એક દૂજે કે લિયે<h1 class="headline">મડાણાનો શિવો અને મંગુ : એક દૂજે કે લિયે </h1> <!-- byline --> <div class="byline"> <div class="dots"><img src="http://www.divyabhaskar.co.in/images/dot_h.gif" alt="" width="3" height="1" /></div> <div id="author" style="float: left;"><strong>Bhaskar News, palanpur</strong></div> <div id="pubDate" style="float: right;">Wednesday, August 22, 2007 01:12 [IST]</div> <div class="dots" style="clear: both;"><img src="http://www.divyabhaskar.co.in/images/dot_h.gif" alt="" width="3" height="1" /></div> </div> <p>પુત્રના વિયોગમાં પત્નીએ માનસિક સંતુલન ગુમાવ્યું અને પોતાનું ઘરબાર છોડી હાઇ-વે પર છેલ્લા દશ વર્ષથી ચાલતી પત્નીની પાછળ તેના પડછાયાની જેમ તેની પાછળ તેનો પતિ પણ સતત ચાલ્યા જ કરે છે. આમ, પતિની પત્ની ભકિત જોઇ સૌ કોઇ આ બન્નેની જોડીને એક દૂજે કે લિયે સર્જાયા હોય તેમ માની રહ્યા છે.</p> <p>મૂળ મડાણા ગામનું આ રાવળ દંપતી છેલ્લા દસ વર્ષથી આ માર્ગ ઉપર સતત આંટા-ફેરા લગાવતું રહે છે. મગજથી અસ્થિર જણાતા મંગુબહેન રાવળની પાછળ-પાછળ તેમના પતિ શિવાભાઇને પણ રઝળપાટ કરવો પડે છે. આ મહિલાની ચિથરેહાલ સ્થિતિમાંની કહાની કાંઇક આવી છે. મડાણા ગામમાં પતિ-પત્ની બન્નેે પોતાના મકાનમાં રહેતા હતા. દામ્પત્ય જીવન દરમિયાન મંગુબહેનને એક પુત્ર અવતર્યોહતો. પરંતુ તેનું થોડા સમયમાં જ મૃત્યુ થયું હતું. ત્યારે પુત્રનો વિયોગ માતાના કાળજાને ભારે આઘાત આપી ગયો હતો અને મંગુબહેન સુનમુન રહેતા છેવટે તેની અસર મગજ ઉપર થઇ અને બસ ઘર છોડી દીધું. </p> <p>મંગુબહેનના પગલે શિવાભાઇ પણ મંગુબહેન જયાં-જયાં જાય ત્યાં શિવાભાઇ પડછાયો બની પાછળ ફરતા હતા. બીજી તરફ ઘરની દુર્દશા થઇ ગઇ અને મંગુબહેને ચંડીસરથી દાંતીવાડાનો હાઇ-વે ખૂંદવો શરૂ કર્યો. આજકાલ કરતાં છેલ્લા દસ વર્ષથી મંગુ આગળ અને તેની ચિંતા કરતો શિવો પાછળ-પાછળ ફરી રહ્યો છે. હવે શિવાના તો પગ પણ કામ કરતા નથી સતત ચાલવાથી પગ પણ કયાંક કયાંક પાકી ગયા છે. </p> <p>પાટાપિંડી કરીને પણ મંગુબહેનની ખબર રાખતા શિવાભાઇ સવારથી સાંજ સુધી પત્નીના પગલે ચાલી રહ્યા છે. મડાણાના પીકઅપ સ્ટેન્ડમાં ઘરની તમામ ઘરવખરીના પોટકાં બાંધેલા છે. શિવાભાઇ કહે છે શ્નશ્નમંગુનું મારા સિવાય છે પણ કોણ ? કયારેક મંગુ રિસાઇ જતી રહે છે ત્યારે તેને શોધવા પણ ભાગવું પડે છે’’ મડાણાના બસ સ્ટેન્ડનું પીક અપ સ્ટેન્ડ રાવળ દંપતીનો મુકામ બન્યું છે. કૃષિ યુનિવર્સિટીની બસમાં અપડાઉન કરતાં કેટલાક નોકરિયાત આ દંપતીને તેમના ટિફિનમાંથી જમવાનું આપતા હોય છે. </p> <p>પાંથાવાડા શાળાના આચાર્ય જે.એ. ભટ્ટ કહે છે શ્નશ્નછેલ્લા સાત વર્ષથી આ દંપતીને હું રોજ જૉઉં છું, હાઇ-વે ઉપરની આ શ્નજીવતી વાર્તા’ છે.’ પત્નીને સાચવવામાં વર્ષોથી હાઇ-વે ઉપર રઝળપાટ કરી દિવસો વીતાવતા અને શ્નએક દૂઝે કે લિયે’ બનેલા શિવો અને મંગુ આજે પણ તમને આ માર્ગે નીકળો તો જૉવા મળે છે.</p>Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-8124813396557590274.post-13592487115575016622009-07-08T11:31:00.000-07:002009-07-08T11:32:39.231-07:00પિયરમાં ન જવા દેતાં પરિણીતાએ ડેમમાં મોતની છલાંગ લગાવી<h1 class="headline"><br /></h1> <!-- byline --> <div class="byline"> <div class="dots"><img src="http://www.divyabhaskar.co.in/images/dot_h.gif" alt="" width="3" height="1" /></div> <div id="author" style="float: left;"><strong>Bhaskar News, Dantivada</strong></div> <div id="pubDate" style="float: right;">Monday, January 12, 2009 00:18 [IST]</div> <div class="dots" style="clear: both;"><img src="http://www.divyabhaskar.co.in/images/dot_h.gif" alt="" width="3" height="1" /></div> <iframe id="a2b0cc06" name="a2b0cc06" src="http://ads.indiainfo.com/www/delivery/afr.php?zoneid=110" framespacing="0" scrolling="no" width="468" frameborder="no" height="15">&lt;a href='http://ads.indiainfo.com/www/delivery/ck.php?n=a7aed65a' target='_blank'&gt;&lt;img src='http://ads.indiainfo.com/www/delivery/avw.php?zoneid=110&amp;amp;n=a7aed65a' border='0' alt='' /&gt;&lt;/a&gt;</iframe><br /> </div> <p>દાંતીવાડાની પરિણીતાને તેના સાસરીયાઓ દ્વારા પિયર જવા દેવામાં ન આવતાં પરિણીતાએ રવિવારે સવારે દાંતીવાડા ડેમમાં કુદી પડી મોતને વ્હાલું કરતાં ચકચાર મચી જવા પામી હતી.</p> <p>સદ્ધિપુર ગામની આરતીબેન કુવાચીના લગ્ન આજથી ૭ માસ અગાઉ દાંતીવાડાના વિક્રમ સાથે થયા હતા. લગ્ન બાદ આરતીએ પિયર જવા માટે અનેકવાર તેના સાસરીયાઓએ કહેવા છતાં તેને પિયરમાં જવા ન દેતાં આરતીબેન (ઉ.વ.૧૯)એ રવિવારે વહેલી સવારે દાંતીવાડા ડેમના ગેટ નં.૧૦ ઉપરથી મોતની છલાંગ મારી જીવન ટુંકાવી દીધુ હતું. આ અંગે ડેમ સાઇડના ફરજ પરના ચોકીદાર એન.જે.પરમારે જણાવ્યું હતં કે ‘આજે સવારે ૮.૦૦ વાગ્યાની આસપાસ આ મૃતક બહેન ડેમ પર અવ્યા હતા. </p> <p>જેમની વર્તણુકમાં અજુગતું લાગતું હતું અને જોતજોતામાં તેઓએ ગેટ નં.૧૦ નજીક ડેમના પાળા પરથી છલાંગ લગાવી હતી. આ ઘટનાની જાણ થતાં રામનગરના તરવૈયા ભવરસીંગ વાધેલા, અભેસીંગ વાધેલા, પ્રવીણસીંગ વાધેલા, ચુનીલાલ શંકરસીંગ વાધેલા તાબડતોડ ડેમ પર પહોંચી ગયા હતા અને ડેમમાં આરતીબેનની શોધખોળ શરૂ કરી હતી. </p> <p>જે દરમિયાન ડેમમાંથી આરતીબેન મૃત હાલતમાં મળી આવતાં તેમની લાશને ડેમમાંથી ૯.૩૦ કલાકે બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ મતક મહિલાની લાશનું જેગોલ પી.એચ.સી. ખાતે પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. આ અંગેની ફરીયાદ પાંથાવાડા પોલીસ સ્ટેશને નોંધાતા પી.એસ.આઇ. એન.ડી.ચૌધરી આગળની તપાસ ચલાવી રહ્યા છે.</p>Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-8124813396557590274.post-2132325366466561512009-07-08T11:30:00.001-07:002009-07-08T11:30:39.832-07:00દાંતીવાડાની ગ્રામપંચાયતોમાં ચુંટણી જંગ ખેલાશે<h1 class="headline"><br /></h1> <!-- byline --> <div class="byline"> <div class="dots"><img src="http://www.divyabhaskar.co.in/images/dot_h.gif" alt="" width="3" height="1" /></div> <div id="author" style="float: left;"><strong>Bhaskar News, Dantiwada</strong></div> <div id="pubDate" style="float: right;">Wednesday, October 08, 2008 20:05 [IST]</div> <div class="dots" style="clear: both;"><img src="http://www.divyabhaskar.co.in/images/dot_h.gif" alt="" width="3" height="1" /></div> </div> <p>દાંતીવાડા તાલુકાના ખાલી પડેલ ગ્રામ પંચાયતોની સરપંચ અને સભ્યોની ચુંટણી આગામી તા.૧૯-૧૦-૦૮ના રોજ યોજાનાર છે. ચુંટણી ઇરછુક ઉમેદવારોના ફોર્મ ચકાસણી અને પાછા ખેંચવાની મુદત વિત્યા બાદ ચુંટણીના લાડુ ખાનારાઓની લાંબી લાઇન લાગી છે. </p> <p>પાંચ ગામોની ચુંટણી અંગેની વિગતો આપતાં નાયબ મામલતદાર અમૃતભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ‘કુરીયાવાડા ગ્રામ પંચાયત સમરસ બની છે. સમરસ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે મીયાણી અણદાભાઇ નગાભાઇ અને સાત સભ્યોમાં ચૌહાણ દવાભાઇ ચતુરભાઇ, ઢગોલ ગણેશભાઇ પ્રભુભાઇ, ચુનીબેન અમરાભાઇ પ્રજાપતિ, લુણવાતર લખમીબેન હેમાભાઇ, બોડાણા નરસાભાઇ આશાભાઇ, મીયાંણી મોહનભાઇ ધુડાભાઇ અનેે ઉગમાતર પોપટભાઇ વાલાભાઇ ના સમાવેશ થાય છે. જયારે અન્ય ચાર ગ્રામ પંચાયતોના સરપંચ અને સભ્યો ચુંટણી મેદાનમાં છે. </p> <p>વેળાવાસ ગામની એક વોર્ડની સભ્યોની ચુંટણીમાં ઇશ્વરજી કાળુજી મારવાડીયા અને નારણભાઇ કરશનભાઇ રબારી આમને સામને છે. જયારે શેરગઢ ગ્રામ પંચાયતના સરપંચની ચુંટણીમાં ત્રિપાખીયો જંગ ખેલાશે જેમાં નટવરભાઇ નાનજીભાઇ ડાયાણી, પરથીભાઇ રાજાભાઇ પાંત્રોડ અને હરીભાઇ રૂડાભાઇ પટેલે ઉમેદવારી નોંધાવેલ છે. જયારે ચાર વોર્ડની પણ ચુંટણી યોજાશે.</p> <p> ઓઢવા ગામની સરપંચની ચુંટણીમાં પણ ત્રિપાખીયો જંગ છેડાયો છે જેમાં રૂપસિંહ હકજી સોલંકી, વજાજી વાઘાજી માળી, વિરજીભાઇ પ્રેમજીભાઇ ભૂતડીયાનો સમાવેશ થાય છે. આ સિવાય ત્રણ વોર્ડની ચૂંટણી યોજાશે.</p> <p>ભીલાયલ ગામની સરપંચની ચુંટણીમાં ચાર પાંખીયો જંગ ખેલવા માટે અસતાબેન વિરસંગદીપા, બસુબા હરીસીગ વાધેલા, શણગારબા ભમરસિંહ દેવલ, સીતાબેન સુજાભાઇ મકવાણા મેદાનમાં ઉતર્યા છે. જયારે અહીં એક વોર્ડની સભ્યની ચુંટણી યોજાશે.</p>Unknownnoreply@blogger.com0